AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President Draupadi Murmuના પરિવારમાં કોણ કોણ છે? જાણો તેમના પરિવારના સંઘર્ષની કહાણી

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ભારતના 15 રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાજી મારી છે. દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચાલો જાણીએ તેમના પરિવારનો ઈતિહાસ અને તેમના સંઘર્ષની કહાણી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 7:59 PM
Share
દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. તેમના પિતા અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.

દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. તેમના પિતા અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.

1 / 5
દ્રૌપદી મુર્મુનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. આદિવાસી પરિવારમાં જન્મ લેવાને કારણે દ્રૌપદી મુર્મુને ઘણી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તેમના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા.

દ્રૌપદી મુર્મુનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. આદિવાસી પરિવારમાં જન્મ લેવાને કારણે દ્રૌપદી મુર્મુને ઘણી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તેમના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા.

2 / 5
શ્યામ ચરણ મુર્મુ અને દ્રૌપદી મુર્મુને ત્રણ બાળકો હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતી. પરંતુ મુર્મુ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો જ્યારે મુર્મુના પતિ અને બંને પુત્રો મૃત્યુ પામ્યા છે. હાલમાં મુર્મુના પરિવારમાં એક પુત્રી છે.

શ્યામ ચરણ મુર્મુ અને દ્રૌપદી મુર્મુને ત્રણ બાળકો હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતી. પરંતુ મુર્મુ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો જ્યારે મુર્મુના પતિ અને બંને પુત્રો મૃત્યુ પામ્યા છે. હાલમાં મુર્મુના પરિવારમાં એક પુત્રી છે.

3 / 5
દ્રૌપદી મુર્મુએ શિક્ષકની નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને પુત્રી ઇતિ મુર્મૂને ભણાવી. દીકરીને પણ કોલેજ પછી બેંકમાં નોકરી મળી ગઈ. હવે તે તેના લગ્ન જીવનમાં ખુશ છે.

દ્રૌપદી મુર્મુએ શિક્ષકની નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને પુત્રી ઇતિ મુર્મૂને ભણાવી. દીકરીને પણ કોલેજ પછી બેંકમાં નોકરી મળી ગઈ. હવે તે તેના લગ્ન જીવનમાં ખુશ છે.

4 / 5
પતિ અને બે યુવાન પુત્રોને તમારી નજર સમક્ષ મૃત્યુ પામતા જોવું અને તમારામાં વિશ્વાસ રાખવો એ ચોક્કસપણે મોટી વાત છે. પરંતુ આ મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી દ્રૌપદી મુર્મુએ પોતાની સફળ રાજકીય કારકિર્દી બનાવવાનું ચાલુ રાખ્યું.અને આજે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની ગયા છે.

પતિ અને બે યુવાન પુત્રોને તમારી નજર સમક્ષ મૃત્યુ પામતા જોવું અને તમારામાં વિશ્વાસ રાખવો એ ચોક્કસપણે મોટી વાત છે. પરંતુ આ મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી દ્રૌપદી મુર્મુએ પોતાની સફળ રાજકીય કારકિર્દી બનાવવાનું ચાલુ રાખ્યું.અને આજે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની ગયા છે.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">