PM Kisan: હજુ પણ છે સમય, આ ભૂલો સુધારતા જ ખાતામાં આવી શકે છે 13મો હપ્તો

13મો હપ્તો રિલીઝ થયાને લગભગ 15 દિવસ થઈ ગયા છે. આમ છતાં પીએમ કિસાનનો 13મો હપ્તો હજુ સુધી ઘણા ખેડૂતોના ખાતામાં પહોંચ્યો નથી. જો કે આ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક ભૂલો સુધાર્યા બાદ 13મા હપ્તા માટે તેમના ખાતામાં 2000 રૂપિયા આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 4:34 PM
જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

1 / 6
કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

2 / 6
સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

3 / 6
પરંતુ ખેડૂતોએ 14મા હપ્તાની ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14મો હપ્તો મે અને જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 14મા હપ્તામાં કરોડો ખેડૂતોને ફાયદો થશે.

પરંતુ ખેડૂતોએ 14મા હપ્તાની ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14મો હપ્તો મે અને જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 14મા હપ્તામાં કરોડો ખેડૂતોને ફાયદો થશે.

4 / 6
ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

5 / 6
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">