Plant In Pot : હજારો રોગોનો રામબાણ ઈલાજ એવા લવિંગના છોડને ઘરે ઉગાડો, જુઓ ફોટા

ભારતીય ભોજન તૈયાર કરવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક મસાલાના આગવા ફાયદા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે લવિંગનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Jul 16, 2024 | 1:22 PM
લવિંગ ઔષધીય ગુણો ધરાવતો મોંઘા મસાલામાંથી એક છે. તમે લવિંગને ચોમાસામાં ઘરે સરળતાથી ઉગાડી શકો છો. એકવાર છોડ રોપ્યા પછી તે ઘણા વર્ષો સુધી ફળ આપે છે. તો ચાલો જાણીએ કે આપણે લવિંગના છોડને ઘરે કેવી રીતે લગાવી શકીએ.

લવિંગ ઔષધીય ગુણો ધરાવતો મોંઘા મસાલામાંથી એક છે. તમે લવિંગને ચોમાસામાં ઘરે સરળતાથી ઉગાડી શકો છો. એકવાર છોડ રોપ્યા પછી તે ઘણા વર્ષો સુધી ફળ આપે છે. તો ચાલો જાણીએ કે આપણે લવિંગના છોડને ઘરે કેવી રીતે લગાવી શકીએ.

1 / 5
લવિંગનો છોડ ઉગાડવા માટે લવિંગને એક દિવસ પહેલા પાણીમાં પલાળી રાખો. હવે એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં થોડી રેતી નાખી મિક્સ કરો.

લવિંગનો છોડ ઉગાડવા માટે લવિંગને એક દિવસ પહેલા પાણીમાં પલાળી રાખો. હવે એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં થોડી રેતી નાખી મિક્સ કરો.

2 / 5
હવે આ તૈયાર કરેલી માટીમાં છાણિયુ ખાતર ભેળવી કૂંડામાં નાખો. માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ પલાળેલા લવિંગની છાલ કાઢી રોપો. લવિંગના છોડ ગરમ પ્રદેશોમાં સારી રીતે ઉગે છે.આ માટે 30 થી 35 ડિગ્રી તાપમાન જરૂરી છે.

હવે આ તૈયાર કરેલી માટીમાં છાણિયુ ખાતર ભેળવી કૂંડામાં નાખો. માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ પલાળેલા લવિંગની છાલ કાઢી રોપો. લવિંગના છોડ ગરમ પ્રદેશોમાં સારી રીતે ઉગે છે.આ માટે 30 થી 35 ડિગ્રી તાપમાન જરૂરી છે.

3 / 5
લવિંગના છોડને સૂર્ય પ્રકાશમાં રાખો. આ સાથે જ ધ્યાન રાખો કે તેમાં નિયમીત પાણી પીવડાવો.  ત્યારબાદ થોડા જ સમયમાં લવિંગનો ઉપયોગ કરી શકો છે.

લવિંગના છોડને સૂર્ય પ્રકાશમાં રાખો. આ સાથે જ ધ્યાન રાખો કે તેમાં નિયમીત પાણી પીવડાવો. ત્યારબાદ થોડા જ સમયમાં લવિંગનો ઉપયોગ કરી શકો છે.

4 / 5
મોટાભાગના લવિંગનું ઉત્પાદન ઇન્ડોનેશિયા, મેડાગાસ્કર, તાંઝાનિયા, શ્રીલંકા અને કોમોરોસમાં થાય છે. લવિંગ ભારતના મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે.

મોટાભાગના લવિંગનું ઉત્પાદન ઇન્ડોનેશિયા, મેડાગાસ્કર, તાંઝાનિયા, શ્રીલંકા અને કોમોરોસમાં થાય છે. લવિંગ ભારતના મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">