Plant In Pot : ચીકુની અઢળક વાનગીઓ બનાવો, આ સરળ ટીપ્સથી ઘરે ઉગાડો ચીકુનો છોડ, જુઓ તસવીરો

આજકાલ મોટાભાગના લોકોને લીલા - શાકભાજી, ફળ, ફુલ સહિતના છોડ ઘરે ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે ઘરે કૂંડામાં કેમિકલ મુક્ત શાકભાજી ઉગાડવા માટે કેટલીક ટીપ્સ અપનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે ચીકુ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Jul 20, 2024 | 4:28 PM
સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ ચીકુ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેનું સેવન કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. આજે આપણે ઘરે કેવી રીતે ચીકુ ઉગાડી શકાય તે જાણીશું

સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ ચીકુ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેનું સેવન કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. આજે આપણે ઘરે કેવી રીતે ચીકુ ઉગાડી શકાય તે જાણીશું

1 / 6
 ચીકુના છોડને બીજ અને કટીંગ દ્વારા ઉગાડી શકાય છે. જો તમે કટીંગ દ્વારા છોડ ઉગાડવામાં આવે તો ઝડપથી ચીકુનું ફળ આવે છે.

ચીકુના છોડને બીજ અને કટીંગ દ્વારા ઉગાડી શકાય છે. જો તમે કટીંગ દ્વારા છોડ ઉગાડવામાં આવે તો ઝડપથી ચીકુનું ફળ આવે છે.

2 / 6
ઘરે ચીકુનો છોડ ઉગાડવા માટે એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી ભરો. માટીમાં છાણિયું ખાતર મિક્સ કરો. ત્યારબાદ નર્સરીમાંથી એક ઉત્તમ ગુણવત્તાનો છોડ ખરીદો.

ઘરે ચીકુનો છોડ ઉગાડવા માટે એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી ભરો. માટીમાં છાણિયું ખાતર મિક્સ કરો. ત્યારબાદ નર્સરીમાંથી એક ઉત્તમ ગુણવત્તાનો છોડ ખરીદો.

3 / 6
માટીમાં 3 થી 4 ઈંચની ઊંડાઈએ ચીકુના છોડને રોપો. ચીકુના છોડને દરરોજ એક વખત પાણી નાખો. તેમજ ધ્યાન રાખો કે છોડમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે.

માટીમાં 3 થી 4 ઈંચની ઊંડાઈએ ચીકુના છોડને રોપો. ચીકુના છોડને દરરોજ એક વખત પાણી નાખો. તેમજ ધ્યાન રાખો કે છોડમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે.

4 / 6
ચીકુના છોડમાં રાસાયણિક ખાતરને બદલે ગાયના છાણનો ઉપયોગ કરો. છોડમાં જંતુના ઉપદ્રવને અટકાવવા માટે લીમડાના તેલનો છંટકાવ કરો.( All Pic - Social Media )

ચીકુના છોડમાં રાસાયણિક ખાતરને બદલે ગાયના છાણનો ઉપયોગ કરો. છોડમાં જંતુના ઉપદ્રવને અટકાવવા માટે લીમડાના તેલનો છંટકાવ કરો.( All Pic - Social Media )

5 / 6
ચીકુના છોડને ફળ ઉગાડવામાં લગભગ 3 થી 4 વર્ષનો સમય લાગે છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

ચીકુના છોડને ફળ ઉગાડવામાં લગભગ 3 થી 4 વર્ષનો સમય લાગે છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">