AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patidar surname history : આઈપીએલમાં RCBના કેપ્ટન રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો, કેમ કહેવાય છે ધરતીપુત્ર

દેશ - દુનિયામાં અલગ - અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાટીદાર અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Apr 27, 2025 | 3:22 PM
પાટીદાર અટક પાટી અને દાર એમ બે શબ્દોથી બનેલી છે. પાટી શબ્દોનો અર્થ જમીનનો હિસ્સો થાય છે. દાર શબ્દનો અર્થ ધારક અથવા માલિક થાય છે. પાટીદાર શબ્દનો અર્થ જમીનનો હિસ્સો ધરાવનાર વ્યક્તિ થાય છે.

પાટીદાર અટક પાટી અને દાર એમ બે શબ્દોથી બનેલી છે. પાટી શબ્દોનો અર્થ જમીનનો હિસ્સો થાય છે. દાર શબ્દનો અર્થ ધારક અથવા માલિક થાય છે. પાટીદાર શબ્દનો અર્થ જમીનનો હિસ્સો ધરાવનાર વ્યક્તિ થાય છે.

1 / 10
પાટીદાર સમુદાય મુખ્યત્વે ખેતી પર આધારિત છે. જેથી ગામડાઓમાં જમીન ધરાવતા લોકો પાટીદાર અટકનો ઉપયોગ કરતા હતા.

પાટીદાર સમુદાય મુખ્યત્વે ખેતી પર આધારિત છે. જેથી ગામડાઓમાં જમીન ધરાવતા લોકો પાટીદાર અટકનો ઉપયોગ કરતા હતા.

2 / 10
પાટીદાર સમુદાય મુખ્યત્વે ખેતી પર આધારિત રહ્યો છે અને ગુજરાતમાં તેમનો નોંધપાત્ર સામાજિક અને રાજકીય પ્રભાવ પણ રહ્યો છે.

પાટીદાર સમુદાય મુખ્યત્વે ખેતી પર આધારિત રહ્યો છે અને ગુજરાતમાં તેમનો નોંધપાત્ર સામાજિક અને રાજકીય પ્રભાવ પણ રહ્યો છે.

3 / 10
પાટીદારો કણબી સમુદાયમાંથી ઉદ્ભવે છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક ખેડૂત જાતિ છે. આ ખેડૂતો મુખ્ય બે પેટાજૂથોમાં વિભાજિત થયા છે. જે વર્તમાન સમયમાં ગુજરાતમાં વસવાટ કરે છે.

પાટીદારો કણબી સમુદાયમાંથી ઉદ્ભવે છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક ખેડૂત જાતિ છે. આ ખેડૂતો મુખ્ય બે પેટાજૂથોમાં વિભાજિત થયા છે. જે વર્તમાન સમયમાં ગુજરાતમાં વસવાટ કરે છે.

4 / 10
પાટીદાર સમુદાયમાંથી લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એમ આ બંને જૂથો મુખ્યત્વે ગુજરાતમાં સ્થાયી થયા છે. પરંતુ તેમની સામાજિક રચના અને રિવાજો થોડા અલગ છે.

પાટીદાર સમુદાયમાંથી લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એમ આ બંને જૂથો મુખ્યત્વે ગુજરાતમાં સ્થાયી થયા છે. પરંતુ તેમની સામાજિક રચના અને રિવાજો થોડા અલગ છે.

5 / 10
મુઘલ અને પછી બ્રિટીશ સમયગાળા દરમિયાન પાટીદારોને ગામડાની જમીન પર અધિકાર મળ્યો હતો. તેમને "પાટી" એટલે કે ખેતરોનો એક ભાગ આપવામાં આવ્યો હતો. જેથી તેઓ ખેતી તેમજ ગ્રામ્ય વહીવટમાં સામેલ થયા.

મુઘલ અને પછી બ્રિટીશ સમયગાળા દરમિયાન પાટીદારોને ગામડાની જમીન પર અધિકાર મળ્યો હતો. તેમને "પાટી" એટલે કે ખેતરોનો એક ભાગ આપવામાં આવ્યો હતો. જેથી તેઓ ખેતી તેમજ ગ્રામ્ય વહીવટમાં સામેલ થયા.

6 / 10
આ ખેતીલાયક જમીન અધિકારને કારણે તેઓ પાટીદાર તરીકે જાણીતા થયા. પટેલ અને પાટીદાર અટક ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે. "પટેલ" નો અર્થ થાય છે - ગામના વડા અથવા જમીનદાર થાય છે.

આ ખેતીલાયક જમીન અધિકારને કારણે તેઓ પાટીદાર તરીકે જાણીતા થયા. પટેલ અને પાટીદાર અટક ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે. "પટેલ" નો અર્થ થાય છે - ગામના વડા અથવા જમીનદાર થાય છે.

7 / 10
ગુજરાતમાં ઘણા પાટીદારો હજુ પણ પટેલ અટકનો ઉપયોગ કરે છે. પાટીદાર સમુદાયે શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં ઝડપી પ્રગતિ કરી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઘણા મુખ્યમંત્રીઓ અને નેતાઓ આ સમુદાયમાંથી આવ્યા છે.

ગુજરાતમાં ઘણા પાટીદારો હજુ પણ પટેલ અટકનો ઉપયોગ કરે છે. પાટીદાર સમુદાયે શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં ઝડપી પ્રગતિ કરી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઘણા મુખ્યમંત્રીઓ અને નેતાઓ આ સમુદાયમાંથી આવ્યા છે.

8 / 10
વર્તમાન સમયમાં પાટીદારોનો વ્યવસાયમાં પણ મજબૂત પકડ છે, ખાસ કરીને હીરા અને કાપડ ઉદ્યોગમાં પણ આગળ પડતા છે. 2015માં પાટીદાર અનામત આંદોલનના થયું હતુ.જેના કારણે પણ આ અટક ચર્ચામાં આવી હતી.

વર્તમાન સમયમાં પાટીદારોનો વ્યવસાયમાં પણ મજબૂત પકડ છે, ખાસ કરીને હીરા અને કાપડ ઉદ્યોગમાં પણ આગળ પડતા છે. 2015માં પાટીદાર અનામત આંદોલનના થયું હતુ.જેના કારણે પણ આ અટક ચર્ચામાં આવી હતી.

9 / 10
પાટીદારો એક એવો સમુદાય છે જેના મૂળમાં ખેતી છે. પરંતુ સમય જતાં તેમણે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવી છે."પાટીદાર" એ ફક્ત એક અટક નથી, પરંતુ એક ઓળખ બની ગઈ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

પાટીદારો એક એવો સમુદાય છે જેના મૂળમાં ખેતી છે. પરંતુ સમય જતાં તેમણે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવી છે."પાટીદાર" એ ફક્ત એક અટક નથી, પરંતુ એક ઓળખ બની ગઈ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">