AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks: ડુંગળીનો ઉપયોગ આ રીતે કરો, ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે

ડુંગળીનો ઉપયોગ મોટાભાગના લોકો મસાલાથી લઈને શાકભાજીની ગ્રેવી બનાવવા સુધી કરે છે. ડુંગળીનો ઉપયોગ ફક્ત રસોઈ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા હેતુઓ માટે પણ થઈ શકે છે.

| Updated on: Sep 20, 2025 | 8:45 PM
Share
હેલ્થલાઈન અનુસાર 100 ગ્રામ કાચી ડુંગળીમાં 89 ટકા પાણી હોય છે. તેમાં 1.1 ગ્રામ પ્રોટીન અને 1.7 ગ્રામ ફાઇબર પણ હોય છે. ડુંગળીમાં વિટામિન C, B9, B6, પોટેશિયમ અને સલ્ફર જેવા પોષક તત્વો હોય છે. ડુંગળી સારી પાચનશક્તિ જાળવવાથી લઈને બ્લડ પ્રેશર, હાડકાના સ્વાસ્થ્ય, વાળના સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્યને નિયંત્રિત કરવા સુધીના ઘણા હેતુઓ માટે ફાયદાકારક છે.

હેલ્થલાઈન અનુસાર 100 ગ્રામ કાચી ડુંગળીમાં 89 ટકા પાણી હોય છે. તેમાં 1.1 ગ્રામ પ્રોટીન અને 1.7 ગ્રામ ફાઇબર પણ હોય છે. ડુંગળીમાં વિટામિન C, B9, B6, પોટેશિયમ અને સલ્ફર જેવા પોષક તત્વો હોય છે. ડુંગળી સારી પાચનશક્તિ જાળવવાથી લઈને બ્લડ પ્રેશર, હાડકાના સ્વાસ્થ્ય, વાળના સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્યને નિયંત્રિત કરવા સુધીના ઘણા હેતુઓ માટે ફાયદાકારક છે.

1 / 6
ડુંગળી વાળ ખરતા અટકાવે છે અને નેચરલ કાળા વાળ જાળવવામાં મદદ કરે છે. શેમ્પૂ કરતા પહેલા માથાની ચામડીમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ સ્વસ્થ રહે છે. અઠવાડિયામાં ત્રણ વખત નિયમિત ઉપયોગ કરવાથી એક મહિનાની અંદર સારા પરિણામો મળે છે.

ડુંગળી વાળ ખરતા અટકાવે છે અને નેચરલ કાળા વાળ જાળવવામાં મદદ કરે છે. શેમ્પૂ કરતા પહેલા માથાની ચામડીમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ સ્વસ્થ રહે છે. અઠવાડિયામાં ત્રણ વખત નિયમિત ઉપયોગ કરવાથી એક મહિનાની અંદર સારા પરિણામો મળે છે.

2 / 6
જો કોઈને ઉલટી થતી હોય અને તમારી પાસે ઘરે કોઈ દવા ન હોય, તો ડુંગળીને વાટીને તેનો રસ કાઢો. આવી જ રીતે, આદુનો રસ કાઢો. હવે બંનેને સમાન માત્રામાં ભેળવીને તેનું સેવન કરવાથી ઉલટી ઓછી થાય છે અને ઉબકા પણ ઓછા આવે છે.

જો કોઈને ઉલટી થતી હોય અને તમારી પાસે ઘરે કોઈ દવા ન હોય, તો ડુંગળીને વાટીને તેનો રસ કાઢો. આવી જ રીતે, આદુનો રસ કાઢો. હવે બંનેને સમાન માત્રામાં ભેળવીને તેનું સેવન કરવાથી ઉલટી ઓછી થાય છે અને ઉબકા પણ ઓછા આવે છે.

3 / 6
જો તમને તમારા ચહેરા પર વારંવાર ખીલ થાય છે, તો ડુંગળીનો રસ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આને તમારા ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ બંને ઓછા થશે, જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આને 15 થી 20 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ નાખો.

જો તમને તમારા ચહેરા પર વારંવાર ખીલ થાય છે, તો ડુંગળીનો રસ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આને તમારા ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ બંને ઓછા થશે, જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આને 15 થી 20 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ નાખો.

4 / 6
ઘણા લોકો ફરિયાદ કરે છે કે, તેમના ઢોસા તવા પર ચોંટી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ડુંગળીને કાપીને તવા પર ઘસો. આ પછી, જ્યારે તમે ખીરું નાખો છો, ત્યારે ઢોસા ચોંટશે નહીં.

ઘણા લોકો ફરિયાદ કરે છે કે, તેમના ઢોસા તવા પર ચોંટી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ડુંગળીને કાપીને તવા પર ઘસો. આ પછી, જ્યારે તમે ખીરું નાખો છો, ત્યારે ઢોસા ચોંટશે નહીં.

5 / 6
ડુંગળીનો રસ કાઢો, થોડું પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને એવા ખૂણામાં સ્પ્રે કરો કે, જ્યાં જંતુઓનું જોખમ વધારે હોય. આની ગંધ જંતુઓને અને ગરોળીને ભગાડે છે. આ રીતે, ડુંગળી તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.

ડુંગળીનો રસ કાઢો, થોડું પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને એવા ખૂણામાં સ્પ્રે કરો કે, જ્યાં જંતુઓનું જોખમ વધારે હોય. આની ગંધ જંતુઓને અને ગરોળીને ભગાડે છે. આ રીતે, ડુંગળી તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.

6 / 6

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">