Kutch: ભુજ નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના 6ઠ્ઠા દિવસે 222 ફ્લોટ સાથે નીકળી 5 કિ.મી. ભવ્ય શોભાયાત્રા જુઓ Photos
ભુજ સ્વામીનારાયણ મંદિર મહોત્સવની ભવ્યતા દર્શાવતી શોભાયાત્રા નિકળી હતી. જેમાં દેશી મંડળીઓ સાથે કચ્છના 79 ગામોએ દેશભક્તિ,સામાજીક જીવન,ટેકનોલોજી,સાથે અનેક ધાર્મીક પ્રસંગોને વર્ણવતા પ્રદર્શન સાથે મહિલા બેન્ડ,લેજીમ બેન્ડ મહિલા તથા હેરો,આફ્રિકા અને વિલસનના સંગીત બેન્ડ પણ જોડાયા હતા. તો સ્થાનિક ભજન મંડળી અને નૃત્યો પણ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
Latest News Updates
Most Read Stories