AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પ્રેગ્નન્સીમાં થાઈરોડનો ખતરો કેમ રહે છે? કેવી રીતે તેનાથી બચવું

મહિલઓમાં થાઇરોઇડ એક સામાન્ય બીમારી છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓ પણ તેનો ભોગ બની શકે છે. ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડની સમસ્યાઓ કેમ થાય છે, અને તેનાથી કઈ રીતે બચવું.

| Updated on: Dec 04, 2025 | 7:20 AM
Share
જો થાઇરોઇડ ગ્રંથિ ખૂબ વધારે અથવા ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરે છે, તો તે થાઇરોઇડ રોગ તરફ દોરી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાને થાઇરોડ થવાનું રિસ્ક ખુબ વધારે રહે છે. જો સમયસર આની ઓળખ ન થાય તો માતા અને બાળકો બંન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં થાઇરોડ કેમ વધે છે. તેનાથી કેવી રીતે બચી શકાય આ વિશે આજે આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

જો થાઇરોઇડ ગ્રંથિ ખૂબ વધારે અથવા ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરે છે, તો તે થાઇરોઇડ રોગ તરફ દોરી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાને થાઇરોડ થવાનું રિસ્ક ખુબ વધારે રહે છે. જો સમયસર આની ઓળખ ન થાય તો માતા અને બાળકો બંન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં થાઇરોડ કેમ વધે છે. તેનાથી કેવી રીતે બચી શકાય આ વિશે આજે આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

1 / 7
દિલ્હીના ડોક્ટર સુભાષ ગિરિ જણાવે છે કે,પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ફેરફાર થાય છે. તેની અસર થાઇરોડ ગ્લૈડ પર પડે છે. આ ગ્લૈડના ફંકશમાં કામ ઘટે છે, તો થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન, એસ્ટ્રોજન હોર્મોન વધે છે. જેનાથી થાઇરોડ વધારે એક્ટિવ થઈ જાય છે અને થાઇરોડની બિમારી થાય છે. કેટલાક કેસમાં મહિલાઓ પર્યાપ્ત માત્રામાં આયોડિનનું સેવન કરતી નથી તો પણ આ બિમારીની ઝપેટમાં આવી શકે છે.

દિલ્હીના ડોક્ટર સુભાષ ગિરિ જણાવે છે કે,પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ફેરફાર થાય છે. તેની અસર થાઇરોડ ગ્લૈડ પર પડે છે. આ ગ્લૈડના ફંકશમાં કામ ઘટે છે, તો થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન, એસ્ટ્રોજન હોર્મોન વધે છે. જેનાથી થાઇરોડ વધારે એક્ટિવ થઈ જાય છે અને થાઇરોડની બિમારી થાય છે. કેટલાક કેસમાં મહિલાઓ પર્યાપ્ત માત્રામાં આયોડિનનું સેવન કરતી નથી તો પણ આ બિમારીની ઝપેટમાં આવી શકે છે.

2 / 7
 થાઇરોડ 2 પ્રકારના હોય છે. એક હાઇપોથાઇરોડ અને બીજો હાઇપરથાઇરાઇડ તેના લક્ષણો પણ અલગ અલગ હોય શકે છે. હાઈપોથાઇરાઇડમાં વધારે થાક, કબજીયાત,વજન વધવો, હેર ફોલ જેવી સમસ્યાઓ થાય છે. હાઇપરથાઇરોડમાં હર્દયના ધબકારા વધવા ઓછા થવા, પરસેવો વધારે આવવો જેવા લક્ષણો દેખાય છે. બંન્ને કેસમાં સારવારની ખુબ જરુર હોય છે.

થાઇરોડ 2 પ્રકારના હોય છે. એક હાઇપોથાઇરોડ અને બીજો હાઇપરથાઇરાઇડ તેના લક્ષણો પણ અલગ અલગ હોય શકે છે. હાઈપોથાઇરાઇડમાં વધારે થાક, કબજીયાત,વજન વધવો, હેર ફોલ જેવી સમસ્યાઓ થાય છે. હાઇપરથાઇરોડમાં હર્દયના ધબકારા વધવા ઓછા થવા, પરસેવો વધારે આવવો જેવા લક્ષણો દેખાય છે. બંન્ને કેસમાં સારવારની ખુબ જરુર હોય છે.

3 / 7
ડોક્ટર કહે છે કે, ડાયટમાં સુધારો અને દવાથી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ કેટલીક મહિલાઓ દેશી નુસખા કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહી. કારણ કે, જો થાઇરોડ કંટ્રોલમાં નહી આવે તો મહિલા અને તેનું બાળક બંન્નના સ્વાસ્થ માટે ખતરો બની શકે છે.

ડોક્ટર કહે છે કે, ડાયટમાં સુધારો અને દવાથી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ કેટલીક મહિલાઓ દેશી નુસખા કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહી. કારણ કે, જો થાઇરોડ કંટ્રોલમાં નહી આવે તો મહિલા અને તેનું બાળક બંન્નના સ્વાસ્થ માટે ખતરો બની શકે છે.

4 / 7
જે મહિલાઓને પહેલા ક્યારેય થાઇરોડ થયો છે કે પછી પહેલા મિસ કેરેજ થયું હોય, તેને પ્રેગ્નન્સીમાં રિસ્ક રહે છે. પહેલા 3 મહિનામાં થાઇરોડમાં ગ્લૈડ પર સૌથી વધારે દબાવ પડે છે. આ માટે શરુઆતમાં કેટલાક ટેસ્ટ જરુર કરાવો.

જે મહિલાઓને પહેલા ક્યારેય થાઇરોડ થયો છે કે પછી પહેલા મિસ કેરેજ થયું હોય, તેને પ્રેગ્નન્સીમાં રિસ્ક રહે છે. પહેલા 3 મહિનામાં થાઇરોડમાં ગ્લૈડ પર સૌથી વધારે દબાવ પડે છે. આ માટે શરુઆતમાં કેટલાક ટેસ્ટ જરુર કરાવો.

5 / 7
થાઇરોડથી કેવી રીતે બચવું. પહેલી પ્રેગ્નન્સી વિઝિટમાં થાઇરોડ જરુર કરાવો. આયોડિનવાળા નમકનું સેવન કરો. થાઇરોડની દવા સમયસર લો. સમયસર થાઇરોડ લેવલ મોનિટર કરો.

થાઇરોડથી કેવી રીતે બચવું. પહેલી પ્રેગ્નન્સી વિઝિટમાં થાઇરોડ જરુર કરાવો. આયોડિનવાળા નમકનું સેવન કરો. થાઇરોડની દવા સમયસર લો. સમયસર થાઇરોડ લેવલ મોનિટર કરો.

6 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
g clip-path="url(#clip0_868_265)">