AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાઉદ ઈબ્રાહિમ પરિવાર : 2 પત્નીઓ 6 ભાઈઓ, 4 બહેનો, 3 બાળકો, જાણો ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં કોણ કોણ છે

છેલ્લા કેટલાક દિવસથી ભારતીય મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે દાઉદી ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે અને તે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસો લઈ રહ્યો છે. પરંતુ આ વાત કેટલી સ્પષ્ટ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તો આજે આપણે ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવાર વિશે જાણીશુ.

| Updated on: Dec 26, 2024 | 9:18 AM
Share
ડોનની દુનિયામાં દાઉદનું જેટલું મોટું નામ છે, દાઉદનો પરિવાર એટલો જ મોટો છે. એવા પણ સમાચાર હતા કે, દાઉદે બીજા લગ્ન પાકિસ્તાનની છોકરી સાથે કર્યા છે. તે પાકિસ્તાનનો જમાઈ છે.દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે.

ડોનની દુનિયામાં દાઉદનું જેટલું મોટું નામ છે, દાઉદનો પરિવાર એટલો જ મોટો છે. એવા પણ સમાચાર હતા કે, દાઉદે બીજા લગ્ન પાકિસ્તાનની છોકરી સાથે કર્યા છે. તે પાકિસ્તાનનો જમાઈ છે.દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે.

1 / 5
તમને જણાવી દઈએ કે, દાઉદ ઈબ્રાહિમે 1993માં મુંબઈમાં બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બ્લાસ્ટ બાદ તે કરાંચી પહોંચ્યો હતો. દાઉદે પ્રથમ લગ્ન મહજબીન સાથે કર્યા હતા. દાઉદ અને મહજબીનને 3 બાળકો છે જેમાં 1 પુત્ર અને 2 પુત્રીઓ અને 1 પુત્રીનું મૃત્યું થઈ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે, દાઉદ ઈબ્રાહિમે 1993માં મુંબઈમાં બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બ્લાસ્ટ બાદ તે કરાંચી પહોંચ્યો હતો. દાઉદે પ્રથમ લગ્ન મહજબીન સાથે કર્યા હતા. દાઉદ અને મહજબીનને 3 બાળકો છે જેમાં 1 પુત્ર અને 2 પુત્રીઓ અને 1 પુત્રીનું મૃત્યું થઈ ચૂક્યું છે.

2 / 5
દાઉદની સૌથી મોટી પુત્રી મહરુખ છે. જેમણે 2006માં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. બીજી પુત્રી મહરીનના લગ્ન અમેરિકાના એક બિઝનેસમેનનો પુત્ર અયુબ સાથે થયા છે. દાઉદના એક માત્ર પુત્ર મોઈને 2011માં અમેરિકામાં રહેનારી સાનિયા શેખ સાથે લગ્ન કર્યા છે.

દાઉદની સૌથી મોટી પુત્રી મહરુખ છે. જેમણે 2006માં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. બીજી પુત્રી મહરીનના લગ્ન અમેરિકાના એક બિઝનેસમેનનો પુત્ર અયુબ સાથે થયા છે. દાઉદના એક માત્ર પુત્ર મોઈને 2011માં અમેરિકામાં રહેનારી સાનિયા શેખ સાથે લગ્ન કર્યા છે.

3 / 5
ડોનના પરિવાર વિશે ખુબ ઓછા લોકો જાણે છે કારણ કે, દાઉદે તેના પરિવારને હંમેશા લોકોથી દુર રાખ્યો છે.આજે આપણે વાત કરી રહ્યા છે દાઉદના પરિવાર વિશે. દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1995માં મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મહારાષ્ટ્ર પોલિસમાં કોન્સ્ટેબલ હતા. દાઉદની માતાનું નામ અમીના છે.

ડોનના પરિવાર વિશે ખુબ ઓછા લોકો જાણે છે કારણ કે, દાઉદે તેના પરિવારને હંમેશા લોકોથી દુર રાખ્યો છે.આજે આપણે વાત કરી રહ્યા છે દાઉદના પરિવાર વિશે. દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1995માં મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મહારાષ્ટ્ર પોલિસમાં કોન્સ્ટેબલ હતા. દાઉદની માતાનું નામ અમીના છે.

4 / 5
દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે. જેમાંથી હુમાયુ દાઉદનો સૌથી નાનો ભાઈ છે. દાઉદના કેટલાક ભાઈના બિમારી અને કેટલાક ભાઈની હત્યા થઈ ચૂકી છે. દાઉદ ઈબ્રાહિમને 4 બહેનો છે. જેમાં હસીના પારકર, સઈદા પારકર, ફરજાના તુંગેકર અને મુમતાઝ શેખ સામેલ છે. જેમાંથી હસીના પારકરના પતિના મોત બાદ તેમના ભાઈ દાઉદનો કારોબાર સંભાળતા હતા. લોકો તેને ગોડમધર કહેતા હતા.પરંતુ હાર્ટ એટેકના કારણે હસીનાનું મૃત્યું થયું હતુ.

દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે. જેમાંથી હુમાયુ દાઉદનો સૌથી નાનો ભાઈ છે. દાઉદના કેટલાક ભાઈના બિમારી અને કેટલાક ભાઈની હત્યા થઈ ચૂકી છે. દાઉદ ઈબ્રાહિમને 4 બહેનો છે. જેમાં હસીના પારકર, સઈદા પારકર, ફરજાના તુંગેકર અને મુમતાઝ શેખ સામેલ છે. જેમાંથી હસીના પારકરના પતિના મોત બાદ તેમના ભાઈ દાઉદનો કારોબાર સંભાળતા હતા. લોકો તેને ગોડમધર કહેતા હતા.પરંતુ હાર્ટ એટેકના કારણે હસીનાનું મૃત્યું થયું હતુ.

5 / 5
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">