મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી…ભારતમાં કોણ ચૂકવે છે સૌથી વધુ ટેક્સ ?

ટેક્સ એક એવી સિસ્ટમ છે જેની મદદથી સરકાર પૈસા એકત્ર કરે છે. સરકાર આ પૈસા બજેટ દ્વારા ઘણી વસ્તુઓ પર ખર્ચે છે. ઘણી વખત તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે દેશમાં સૌથી વધુ ટેક્સ કોણ ભરે છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે ભારતમાં સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે છે.

| Updated on: Aug 20, 2024 | 5:54 PM
કોઈ પણ ઉદ્યોગપતિની કોઈ અંગત મિલકત હોતી નથી. તેમની સંપત્તિ કંપનીઓના નામે હોય છે, એટલે કે કમાણી પણ તેમની કંપનીના હિસ્સામાં ગણાય છે. તેથી તમામ પ્રકારના ટેક્સ પણ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે છે.

કોઈ પણ ઉદ્યોગપતિની કોઈ અંગત મિલકત હોતી નથી. તેમની સંપત્તિ કંપનીઓના નામે હોય છે, એટલે કે કમાણી પણ તેમની કંપનીના હિસ્સામાં ગણાય છે. તેથી તમામ પ્રકારના ટેક્સ પણ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે છે.

1 / 6
ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતનું સૌથી મોટું જૂથ છે જેની માર્કેટ કેપ રૂ. 19.68 લાખ કરોડ છે. નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સરકારને 20,713 કરોડ રૂપિયાથી વધુનો મહત્તમ ટેક્સ ચૂકવ્યો છે. એટલે કે મુકેશ અંબાણી ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે.

ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતનું સૌથી મોટું જૂથ છે જેની માર્કેટ કેપ રૂ. 19.68 લાખ કરોડ છે. નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સરકારને 20,713 કરોડ રૂપિયાથી વધુનો મહત્તમ ટેક્સ ચૂકવ્યો છે. એટલે કે મુકેશ અંબાણી ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે.

2 / 6
SBI અને HDFC બેંક અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગત નાણાકીય વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવકવેરા તરીકે કુલ રૂ. 17,649 કરોડ ચૂકવ્યા છે. તો HDFC બેંકે કુલ રૂ. 15,350 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે.

SBI અને HDFC બેંક અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગત નાણાકીય વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવકવેરા તરીકે કુલ રૂ. 17,649 કરોડ ચૂકવ્યા છે. તો HDFC બેંકે કુલ રૂ. 15,350 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે.

3 / 6
Tata Groupની IT કંપની TCS એ નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને રૂ.14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. TCS હાલમાં બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. હાલમાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા છે.

Tata Groupની IT કંપની TCS એ નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને રૂ.14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. TCS હાલમાં બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. હાલમાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા છે.

4 / 6
ભારતની ચોથી સૌથી મોટી કંપની ICICI બેંકે નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને ટેક્સ તરીકે રૂ.11,793 કરોડ ચૂકવ્યા છે. તો આઈટી સેક્ટરની અન્ય કંપની ઈન્ફોસિસે ગયા વર્ષે કુલ રૂ. 9214 કરોડ ટેક્સ તરીકે ચૂકવ્યા હતા. ઇન્ફોસિસ વિશ્વના 56 થી વધુ દેશોમાં તેની સેવાઓ આપે છે.

ભારતની ચોથી સૌથી મોટી કંપની ICICI બેંકે નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને ટેક્સ તરીકે રૂ.11,793 કરોડ ચૂકવ્યા છે. તો આઈટી સેક્ટરની અન્ય કંપની ઈન્ફોસિસે ગયા વર્ષે કુલ રૂ. 9214 કરોડ ટેક્સ તરીકે ચૂકવ્યા હતા. ઇન્ફોસિસ વિશ્વના 56 થી વધુ દેશોમાં તેની સેવાઓ આપે છે.

5 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના ટોપ 10 કરદાતાઓમાં સામેલ નથી. હકીકતમાં, ભારતમાં કોર્પોરેટ ટેક્સ માર્કેટ કેપિટલાઇઝેશન પર નહીં પરંતુ નફા પર વસુલવામાં આવે છે. અદાણી ગ્રૂપ પાસે માર્કેટ કેપિટલાઇઝેશન છે, પરંતુ મુકેશ અંબાણી કે ટાટાની કંપનીઓની જેમ મોટો નફો કમાતી નથી.

તમને જાણીને નવાઈ લાગશે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના ટોપ 10 કરદાતાઓમાં સામેલ નથી. હકીકતમાં, ભારતમાં કોર્પોરેટ ટેક્સ માર્કેટ કેપિટલાઇઝેશન પર નહીં પરંતુ નફા પર વસુલવામાં આવે છે. અદાણી ગ્રૂપ પાસે માર્કેટ કેપિટલાઇઝેશન છે, પરંતુ મુકેશ અંબાણી કે ટાટાની કંપનીઓની જેમ મોટો નફો કમાતી નથી.

6 / 6
Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
g clip-path="url(#clip0_868_265)">