AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health Tips: વ્યસ્ત દિવસને કારણે માનિસક સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર, આ 5 કામ કરવાથી થાક થશે દૂર

Health Tips: આજે દરેક વ્યક્તિ કોઈકને કોઈ રીતે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ખરાબ જીવનશૈલી અને વ્યસ્ત જીવન તેની પાછળનું મુખ્ય કારણ છે. નીચે મુજબની 5 કામ કરવાથી તમે માનસિક થાક દૂર કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 11:43 PM
Share
ધ્યાન - રોજ માત્ર 15 મિનિટ ધ્યાન કરો. તેનાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

ધ્યાન - રોજ માત્ર 15 મિનિટ ધ્યાન કરો. તેનાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

1 / 5
કસરત - રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સહિત શરીરની ફિટનેસમાં સુધારો થાય છે.

કસરત - રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સહિત શરીરની ફિટનેસમાં સુધારો થાય છે.

2 / 5
તાપ - દિવસમાં જરુર તાપનો આનંદ લો, તેનાથી શરીરને વિટામિન ડી મળે છે.

તાપ - દિવસમાં જરુર તાપનો આનંદ લો, તેનાથી શરીરને વિટામિન ડી મળે છે.

3 / 5
મ્યુઝિક - આખા દિવસનો થાક દૂર કરવા માટે હળવું મ્યુઝિક જરુરથી સાંભળવું જોઈએ.

મ્યુઝિક - આખા દિવસનો થાક દૂર કરવા માટે હળવું મ્યુઝિક જરુરથી સાંભળવું જોઈએ.

4 / 5
સોશિયલ કનેકશન - તણાવને દૂર કરવા માટે વધારેમાં વધારે સારા મિત્રો સાથે વાતચીત કરતા રહો.

સોશિયલ કનેકશન - તણાવને દૂર કરવા માટે વધારેમાં વધારે સારા મિત્રો સાથે વાતચીત કરતા રહો.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">