Mental Health Tips: વ્યસ્ત દિવસને કારણે માનિસક સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર, આ 5 કામ કરવાથી થાક થશે દૂર

Health Tips: આજે દરેક વ્યક્તિ કોઈકને કોઈ રીતે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ખરાબ જીવનશૈલી અને વ્યસ્ત જીવન તેની પાછળનું મુખ્ય કારણ છે. નીચે મુજબની 5 કામ કરવાથી તમે માનસિક થાક દૂર કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 11:43 PM
ધ્યાન - રોજ માત્ર 15 મિનિટ ધ્યાન કરો. તેનાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

ધ્યાન - રોજ માત્ર 15 મિનિટ ધ્યાન કરો. તેનાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

1 / 5
કસરત - રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સહિત શરીરની ફિટનેસમાં સુધારો થાય છે.

કસરત - રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સહિત શરીરની ફિટનેસમાં સુધારો થાય છે.

2 / 5
તાપ - દિવસમાં જરુર તાપનો આનંદ લો, તેનાથી શરીરને વિટામિન ડી મળે છે.

તાપ - દિવસમાં જરુર તાપનો આનંદ લો, તેનાથી શરીરને વિટામિન ડી મળે છે.

3 / 5
મ્યુઝિક - આખા દિવસનો થાક દૂર કરવા માટે હળવું મ્યુઝિક જરુરથી સાંભળવું જોઈએ.

મ્યુઝિક - આખા દિવસનો થાક દૂર કરવા માટે હળવું મ્યુઝિક જરુરથી સાંભળવું જોઈએ.

4 / 5
સોશિયલ કનેકશન - તણાવને દૂર કરવા માટે વધારેમાં વધારે સારા મિત્રો સાથે વાતચીત કરતા રહો.

સોશિયલ કનેકશન - તણાવને દૂર કરવા માટે વધારેમાં વધારે સારા મિત્રો સાથે વાતચીત કરતા રહો.

5 / 5

Latest News Updates

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">