AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું મૃત વ્યક્તિના ATM માંથી પૈસા ઉપાડવા બદલ જેલ થઈ શકે ? બેંકના નિયમો જાણો

મૃત વ્યક્તિના બેંક ખાતું કે એટીએમમાંથી પૈસા નીકાળવા ભારે પડી શકે છે. જાણો નોમિની અને ઉત્તરાધિકારી માટે આરબીઆઈ અને બેંકના કડક નિયમો જાણો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 7:03 AM
Share
 સામાન્ય રીતે પરિવારમાં માતા-પિતા કે ઘરના વડીલો પોતાના બાળકોને પોતાનું એટીએમ કાર્ડ અને પીન નંબર આપી દે છે. જેનાથી જરુર પડતી વખતે પૈસા કાઢી શકે. જીવતા તો આ પ્રકિયા ખુબ સામાન્ય લાગે છે પરંતુ શું તમે જાણો છો કે, પરિવારના કોઈ લોકોનું નિધન થયા બાદ તેનું એટીએમ કાર્ડ કે યુપીઆઈમાંથી પૈસા કાઢવાથી તમે જેલમાં પણ જઈ શકો છો.

સામાન્ય રીતે પરિવારમાં માતા-પિતા કે ઘરના વડીલો પોતાના બાળકોને પોતાનું એટીએમ કાર્ડ અને પીન નંબર આપી દે છે. જેનાથી જરુર પડતી વખતે પૈસા કાઢી શકે. જીવતા તો આ પ્રકિયા ખુબ સામાન્ય લાગે છે પરંતુ શું તમે જાણો છો કે, પરિવારના કોઈ લોકોનું નિધન થયા બાદ તેનું એટીએમ કાર્ડ કે યુપીઆઈમાંથી પૈસા કાઢવાથી તમે જેલમાં પણ જઈ શકો છો.

1 / 9
ભલે તમે તે ખાતાના નોમિની છો કાનુની ઉત્તરાધિકારી કેમ ના હોય. બેંકને જાણ કર્યા વગર પૈસા કાઢવા કાયદેસર ગુનો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મામલે બેંક અને કાનુના નિયમો શું કહે છે.

ભલે તમે તે ખાતાના નોમિની છો કાનુની ઉત્તરાધિકારી કેમ ના હોય. બેંકને જાણ કર્યા વગર પૈસા કાઢવા કાયદેસર ગુનો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મામલે બેંક અને કાનુના નિયમો શું કહે છે.

2 / 9
નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિના નિધન પછી તેનું બેંક ખાતું કાનુની રુપે નિષ્ક્રિય માનવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુની સાથે તેનું ડેબિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેકિંગનો ઉપયોગ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય છે. આ માટે આ ખાતામાંથી કોઈ પણ પ્રકારની ડિજિટલ લેવડ-દેવડ કરી ગેરકાયદેસર છે.

નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિના નિધન પછી તેનું બેંક ખાતું કાનુની રુપે નિષ્ક્રિય માનવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુની સાથે તેનું ડેબિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેકિંગનો ઉપયોગ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય છે. આ માટે આ ખાતામાંથી કોઈ પણ પ્રકારની ડિજિટલ લેવડ-દેવડ કરી ગેરકાયદેસર છે.

3 / 9
મોટાભાગના લોકોને લાગે છે કે, ખાતામાં તેનું નામ નોમિની તરીકે નોંધાયેલું છે. પછી તે એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી શકે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે. નોમિની હોવા છતાં તમારે પહેલા બેંકને વ્યક્તિના નિધનની અધિકારિક સુચના અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ પ્રકિયા વગર સીધા પૈસા કાઢવા છેતરપિંડીની શ્રેણીમાં આવે છે.

મોટાભાગના લોકોને લાગે છે કે, ખાતામાં તેનું નામ નોમિની તરીકે નોંધાયેલું છે. પછી તે એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી શકે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે. નોમિની હોવા છતાં તમારે પહેલા બેંકને વ્યક્તિના નિધનની અધિકારિક સુચના અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ પ્રકિયા વગર સીધા પૈસા કાઢવા છેતરપિંડીની શ્રેણીમાં આવે છે.

4 / 9
બેંકનો આ કડક નિયમ એટલા માટે લાગુ કરે છે. જેનાથી મૃત વ્યક્તિના પૈસા સુરક્ષિત રહે. એવું પણ બની શકે છે કે, મૃત વ્યક્તિના કાનુની વારસદાર વધારે હોય. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બધા પૈસા કાઢી લે છે. તો અન્ય વારસદારના હકનું હનન હોય છે. બેંક તમામ ઉત્તરાધિકારીઓના દાવાની તપાસ કર્યા બાદ જ પૈસા રિલીઝ કરે છે.

બેંકનો આ કડક નિયમ એટલા માટે લાગુ કરે છે. જેનાથી મૃત વ્યક્તિના પૈસા સુરક્ષિત રહે. એવું પણ બની શકે છે કે, મૃત વ્યક્તિના કાનુની વારસદાર વધારે હોય. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બધા પૈસા કાઢી લે છે. તો અન્ય વારસદારના હકનું હનન હોય છે. બેંક તમામ ઉત્તરાધિકારીઓના દાવાની તપાસ કર્યા બાદ જ પૈસા રિલીઝ કરે છે.

5 / 9
કોઈ વ્યક્તિ બેંકને જાણકારી આપ્યા વગર કોઈ મૃત વ્યક્તિના ખાતામાંથી પૈસા કાઢે છે અને ત્યારબાદ પરિવારના કોઈ બીજા સભ્ય બેંક આધારિત આપત્તિ વ્યક્ત કરે છે. તો કાનુની કાર્યવાહી થઈ શકે છે.

કોઈ વ્યક્તિ બેંકને જાણકારી આપ્યા વગર કોઈ મૃત વ્યક્તિના ખાતામાંથી પૈસા કાઢે છે અને ત્યારબાદ પરિવારના કોઈ બીજા સભ્ય બેંક આધારિત આપત્તિ વ્યક્ત કરે છે. તો કાનુની કાર્યવાહી થઈ શકે છે.

6 / 9
આ મામલે પૈસા નીકાળનાર વ્યક્તિ પર છેતરપિંડી, ચોરીના આરોપમાં એફઆઈઆર નોંધાય શકે છે. જેના હેઠળ જેલની સજા અને મોટો દંડ પણ થઈ શકે છે.

આ મામલે પૈસા નીકાળનાર વ્યક્તિ પર છેતરપિંડી, ચોરીના આરોપમાં એફઆઈઆર નોંધાય શકે છે. જેના હેઠળ જેલની સજા અને મોટો દંડ પણ થઈ શકે છે.

7 / 9
 જો તમારા પરિવારમાં પણ કોઈનું નિધાન થયું છે. તો સૌથી પહેલા બેંકમાં જઈ તેની લેખિતમાં જાણકારી આપો. ત્યારબાદ બેંકમાંથી ક્લેમ ફોર્મ લો, મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ, પોતાનું આઈડી પ્રુફ અને નોમિની હોવાના પુરાવા જમા કરવા. બેંક તમારા તમામ ડોક્યુમેન્ટને વેરીફાય કરશે. થોડા જ દિવસોમાં પૈસા કાનુની રુપે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.

જો તમારા પરિવારમાં પણ કોઈનું નિધાન થયું છે. તો સૌથી પહેલા બેંકમાં જઈ તેની લેખિતમાં જાણકારી આપો. ત્યારબાદ બેંકમાંથી ક્લેમ ફોર્મ લો, મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ, પોતાનું આઈડી પ્રુફ અને નોમિની હોવાના પુરાવા જમા કરવા. બેંક તમારા તમામ ડોક્યુમેન્ટને વેરીફાય કરશે. થોડા જ દિવસોમાં પૈસા કાનુની રુપે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva  )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva )

9 / 9


કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
g clip-path="url(#clip0_868_265)">