AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો કોઈ પુત્રએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો લોન ચૂકવવાની જવાબદારી કોની?

કાનુની સવાલ: જો કોઈ પુત્ર (અથવા કોઈપણ વ્યક્તિ) એ લોન લીધી હોય અને તે મૃત્યુ પામે તો ભારતીય કાયદામાં આ પરિસ્થિતિને દેવું વસૂલાત અને ઉત્તરાધિકાર કાયદા હેઠળ જોવામાં આવે છે. આનાથી નક્કી થાય છે કે લોનની જવાબદારી કોણ લેશે - પરિવાર, વારસદાર કે બીજું કોઈ.

| Updated on: Apr 21, 2025 | 3:06 PM
કાનૂની સવાલ: ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 કલમ 50 થી 56માં કહ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિની મિલકત અને જવાબદારીઓ કેવી રીતે ટ્રાન્સફર થાય છે તેનું નિયમન કરે છે. કલમ 52 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો તેની મિલકત તેના વારસદારોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ અહીં નોંધ લો કે વારસદારો ફક્ત જવાબદારીની હદ તેમને વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે. જો મૃતકે લોન લીધી હોય અને તેની પાસે મિલકત હોય તો creditor તે મિલકતના એક ભાગમાંથી લોન વસૂલ કરી શકે છે.

કાનૂની સવાલ: ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 કલમ 50 થી 56માં કહ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિની મિલકત અને જવાબદારીઓ કેવી રીતે ટ્રાન્સફર થાય છે તેનું નિયમન કરે છે. કલમ 52 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો તેની મિલકત તેના વારસદારોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ અહીં નોંધ લો કે વારસદારો ફક્ત જવાબદારીની હદ તેમને વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે. જો મૃતકે લોન લીધી હોય અને તેની પાસે મિલકત હોય તો creditor તે મિલકતના એક ભાગમાંથી લોન વસૂલ કરી શકે છે.

1 / 6
આનો અર્થ: મૃતકના માતા-પિતા, પત્ની કે બાળકો પોતાના ખિસ્સામાંથી લોન ચૂકવવા માટે બંધાયેલા નથી, જ્યા સુધી કે તેણે loan agreementમાં  co-borrower કે  guarantorના રુપમાં સાઈન કર્યું હોય અથવા જો તેમને મૃતકની મિલકતમાં કોઈ હિસ્સો મળ્યો હોય - તો તેઓ તે હિસ્સાની હદ સુધી જવાબદાર રહેશે.

આનો અર્થ: મૃતકના માતા-પિતા, પત્ની કે બાળકો પોતાના ખિસ્સામાંથી લોન ચૂકવવા માટે બંધાયેલા નથી, જ્યા સુધી કે તેણે loan agreementમાં co-borrower કે guarantorના રુપમાં સાઈન કર્યું હોય અથવા જો તેમને મૃતકની મિલકતમાં કોઈ હિસ્સો મળ્યો હોય - તો તેઓ તે હિસ્સાની હદ સુધી જવાબદાર રહેશે.

2 / 6
ભારતીય કરાર અધિનિયમ, 1872 (Indian Contract Act, 1872) મુજબ જો કોઈ વ્યક્તિ co-applicant અથવા guarantor હોય, તો લોન ચૂકવવાની તેની નૈતિક અને કાનૂની જવાબદારી છે. કલમ 128: ગેરંટી આપનારની જવાબદારી "co-extensive" છે - એટલે કે, તે ઉધાર લેનાર જેટલો જ જવાબદાર છે.

ભારતીય કરાર અધિનિયમ, 1872 (Indian Contract Act, 1872) મુજબ જો કોઈ વ્યક્તિ co-applicant અથવા guarantor હોય, તો લોન ચૂકવવાની તેની નૈતિક અને કાનૂની જવાબદારી છે. કલમ 128: ગેરંટી આપનારની જવાબદારી "co-extensive" છે - એટલે કે, તે ઉધાર લેનાર જેટલો જ જવાબદાર છે.

3 / 6
લેન્ડમાર્ક જજમેન્ટ્સ: Shrikant Daji Sathe vs. State Bank of India, AIR 1993 Bom 91, બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વારસદારો ફક્ત મૃતક પાસેથી વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે - તેનાથી વધારે નહીં. Commissioner of Income Tax v. P.K. Kurian (2005) 145 Taxman 326 (Ker.), વારસદારો મિલકત હસ્તગત ન કરે ત્યાં સુધી તેઓ કોઈપણ જવાબદારી માટે વ્યક્તિગત રીતે જવાબદાર નથી. ICICI Bank Ltd vs Prakash Kaur & Ors [2007], કોર્ટે કહ્યું કે, જો મૃતકનો કાનૂની વારસદાર લોન કરારનો ભાગ ન હોય, અને તેને મૃતકની મિલકત ન મળી હોય, તો તે વ્યક્તિ લોન માટે જવાબદાર નથી.

લેન્ડમાર્ક જજમેન્ટ્સ: Shrikant Daji Sathe vs. State Bank of India, AIR 1993 Bom 91, બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વારસદારો ફક્ત મૃતક પાસેથી વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે - તેનાથી વધારે નહીં. Commissioner of Income Tax v. P.K. Kurian (2005) 145 Taxman 326 (Ker.), વારસદારો મિલકત હસ્તગત ન કરે ત્યાં સુધી તેઓ કોઈપણ જવાબદારી માટે વ્યક્તિગત રીતે જવાબદાર નથી. ICICI Bank Ltd vs Prakash Kaur & Ors [2007], કોર્ટે કહ્યું કે, જો મૃતકનો કાનૂની વારસદાર લોન કરારનો ભાગ ન હોય, અને તેને મૃતકની મિલકત ન મળી હોય, તો તે વ્યક્તિ લોન માટે જવાબદાર નથી.

4 / 6
 ઉદાહરણ દ્વારા સમજો: કેસ-1 = દીકરાએ 10 લાખ રૂપિયાની હોમ લોન લીધી. તે મૃત્યુ પામ્યો. કોઈ સહ-ઉધાર લેનાર નથી. જવાબ: બેંક ફક્ત તે જ મિલકત વેચી શકે છે જે લોનથી ખરીદેલી હોય (ઘર). પરિવાર (માતાપિતા/પત્ની/બાળકો) જવાબદાર નથી સિવાય કે તેઓ મિલકતમાં કો-સાઈન કરે અથવા ભાગ લીધો હોય. કેસ 2: માતા-પિતાએ પુત્ર સાથે સહ-ઉધાર લેનારા તરીકે સહી કરી હતી. જવાબ: હવે લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી માતાપિતાની રહેશે. લોન વીમાનું મહત્વ: જો કોઈ વ્યક્તિએ લોન લેતી વખતે લોન પ્રોટેક્શન વીમો લીધો હોય તો મૃત્યુના કિસ્સામાં વીમા કંપની લોન ચૂકવી શકે છે.

ઉદાહરણ દ્વારા સમજો: કેસ-1 = દીકરાએ 10 લાખ રૂપિયાની હોમ લોન લીધી. તે મૃત્યુ પામ્યો. કોઈ સહ-ઉધાર લેનાર નથી. જવાબ: બેંક ફક્ત તે જ મિલકત વેચી શકે છે જે લોનથી ખરીદેલી હોય (ઘર). પરિવાર (માતાપિતા/પત્ની/બાળકો) જવાબદાર નથી સિવાય કે તેઓ મિલકતમાં કો-સાઈન કરે અથવા ભાગ લીધો હોય. કેસ 2: માતા-પિતાએ પુત્ર સાથે સહ-ઉધાર લેનારા તરીકે સહી કરી હતી. જવાબ: હવે લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી માતાપિતાની રહેશે. લોન વીમાનું મહત્વ: જો કોઈ વ્યક્તિએ લોન લેતી વખતે લોન પ્રોટેક્શન વીમો લીધો હોય તો મૃત્યુના કિસ્સામાં વીમા કંપની લોન ચૂકવી શકે છે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
g clip-path="url(#clip0_868_265)">