જાણો મની પ્લાન્ટને ક્યારે અને કેટલુ પાણી પીવડાવું જોઈએ, આ ટીપ્સ અપનાવશો તો પાંદડા પીળા નહીં થાય
મોટાભાગના બધા લોકોને મની પ્લાન્ટ પસંદ હોય છે. કેટલાક લોકો માને છે કે મની પ્લાન્ટને ઘરમાં રાખવો શુભ હોય છે.ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવાથી ઘરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ કેટલીક વાર મની પ્લાન્ટ સુકાઈ જાય છે. આ સ્થિતિમાં મની પ્લાન્ટની સંભાળ રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવી જોઈએ.
Latest News Updates
Most Read Stories