AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું લોટ પણ એક્સપાયર થાય ? જાણો ઘઉં કે મેંદાનો લોટ કેટલા દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય, જુઓ તસવીરો

ભારતના દરેક ઘરમાં ઘઉં અને મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી રોટલી, પરાઠા, કેક સહિતની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવા નાસ્તા પણ બનાવી શકાય છે.

| Updated on: Jan 04, 2025 | 10:08 AM
Share
ઘઉંનો લોટ અને મેંદાનો  કે અન્ય કોઈપણ પ્રકારનો લોટ જો લાંબો સમય સંગ્રહિત કરવામાં આવે તો તે બગડી શકે છે. ઘઉંના લોટનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં થાય છે. જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષ સુધીની હોય છે.

ઘઉંનો લોટ અને મેંદાનો કે અન્ય કોઈપણ પ્રકારનો લોટ જો લાંબો સમય સંગ્રહિત કરવામાં આવે તો તે બગડી શકે છે. ઘઉંના લોટનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં થાય છે. જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષ સુધીની હોય છે.

1 / 6
જ્યારે મેંદો અને અન્ય લોટની શેલ્ફ લાઇફ ઓછી હોય છે કારણ કે અન્ય લોટમાં  વધુ પ્રોસેસિંગ કરવામાં આવે છે. જેથી આ લોટ ઝડપથી બગડતા નથી. તો આજે જોઈશું ક્યો લોટ કેટલા દિવસ સુધી સંગ્રહિત કરી શકાય છે.

જ્યારે મેંદો અને અન્ય લોટની શેલ્ફ લાઇફ ઓછી હોય છે કારણ કે અન્ય લોટમાં વધુ પ્રોસેસિંગ કરવામાં આવે છે. જેથી આ લોટ ઝડપથી બગડતા નથી. તો આજે જોઈશું ક્યો લોટ કેટલા દિવસ સુધી સંગ્રહિત કરી શકાય છે.

2 / 6
ઘઉંનો લોટ પોષણથી ભરપૂર હોય છે. આ સિવાય નેચરલ ઓઈલ પણ તેમાં હોવાથી તે ઝડપી બગડી શકે છે.  સામાન્ય રીતે ઘઉંનો લોટ સામાન્ય તાપમાનમાં 1-3 મહિના સુધી રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તે 6 મહિના સુધી ફ્રેશ રહી શકે છે. જો ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધી વધી શકે છે.

ઘઉંનો લોટ પોષણથી ભરપૂર હોય છે. આ સિવાય નેચરલ ઓઈલ પણ તેમાં હોવાથી તે ઝડપી બગડી શકે છે. સામાન્ય રીતે ઘઉંનો લોટ સામાન્ય તાપમાનમાં 1-3 મહિના સુધી રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તે 6 મહિના સુધી ફ્રેશ રહી શકે છે. જો ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધી વધી શકે છે.

3 / 6
મેંદાના લોટમાં વધુ અને લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોટ 6-8 મહિના સુધી સુરક્ષિત રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધીની હોઈ શકે છે.

મેંદાના લોટમાં વધુ અને લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોટ 6-8 મહિના સુધી સુરક્ષિત રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધીની હોઈ શકે છે.

4 / 6
તેમજ અન્ય પ્રકારના લોટ જેવા કે બાજરી, જુવાર અથવા મકાઈનો લોટની શેલ્ફ લાઇફ 1-2 મહિના છે. લોટમાંથી ગંધ આવે ત્યારે અથવા તો લોટનો રંગ બદલાઈ ગયો હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

તેમજ અન્ય પ્રકારના લોટ જેવા કે બાજરી, જુવાર અથવા મકાઈનો લોટની શેલ્ફ લાઇફ 1-2 મહિના છે. લોટમાંથી ગંધ આવે ત્યારે અથવા તો લોટનો રંગ બદલાઈ ગયો હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

5 / 6
જો લોટમાં નાના જંતુઓ અથવા નાના કણો દેખાય તો તેને તરત જ ફેંકી દો. તેમજ બગડેલા લોટનો સ્વાદ કડવો હોઈ શકે છે અથવા તેનો સ્વાદ વિચિત્ર હોઈ શકે છે.(All Pic - Freepik)

જો લોટમાં નાના જંતુઓ અથવા નાના કણો દેખાય તો તેને તરત જ ફેંકી દો. તેમજ બગડેલા લોટનો સ્વાદ કડવો હોઈ શકે છે અથવા તેનો સ્વાદ વિચિત્ર હોઈ શકે છે.(All Pic - Freepik)

6 / 6

Tv9 ગુજરાતી પર કિચન ટીપ્સ અને યુટિલીટીની અન્ય સ્ટોરી પણ પ્રકાશિત કરવામાં આવે છે. જેને તમે કામની વાત પર વાંચી શકો છો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">