AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bay Leaf for Diabetes : “તેજ પત્તાનું પાન” હાઈ બ્લડ સુગરને ઝડપથી ઘટાડશે, આ રીતે કરો સેવન

તેજ પત્તાને આયુર્વેદમાં ઔષધી ગણવામાં આવે છે. રસોડામાં, તેનો ઉપયોગ સીઝનીંગ માટે થાય છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ છોડ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી.

| Updated on: Jan 04, 2025 | 5:19 PM
Share
આ દિવસોમાં દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ એક એવો રોગ છે જે માનવ શરીરને ખોખું બનાવી દે છે. શરીર સાવ શુષ્ક અને નબળું થઈ જાય છે. એટલું નબળું કે વ્યક્તિનું શરીર પોતાના જ ઘાને પણ મટાડી શકતું નથી. આ એક એવો રોગ છે જેનો કોઈ કાયમી ઈલાજ નથી.

આ દિવસોમાં દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ એક એવો રોગ છે જે માનવ શરીરને ખોખું બનાવી દે છે. શરીર સાવ શુષ્ક અને નબળું થઈ જાય છે. એટલું નબળું કે વ્યક્તિનું શરીર પોતાના જ ઘાને પણ મટાડી શકતું નથી. આ એક એવો રોગ છે જેનો કોઈ કાયમી ઈલાજ નથી.

1 / 6
જીવનશૈલી અને ખાનપાન દ્વારા જ તેને નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર કોઈ દવાથી ઓછું નથી.

જીવનશૈલી અને ખાનપાન દ્વારા જ તેને નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર કોઈ દવાથી ઓછું નથી.

2 / 6
આયુર્વેદમાં તેજ પત્તાને ઔષધી ગણવામાં આવે છે. રસોડામાં, તેનો ઉપયોગ થાય છે. તેમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ છોડ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.

આયુર્વેદમાં તેજ પત્તાને ઔષધી ગણવામાં આવે છે. રસોડામાં, તેનો ઉપયોગ થાય છે. તેમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ છોડ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.

3 / 6
તેજ પત્તા ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો વપરાશ અને ગ્લુકોઝ ચયાપચયમાં સુધારો થાય છે. આ સાથે તેમાં પોલીફેનોલ પણ જોવા મળે છે. આ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના દર્દીઓમાં ઇન્સ્યુલિનની વધતી અને ઘટતી માત્રાને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે.

તેજ પત્તા ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો વપરાશ અને ગ્લુકોઝ ચયાપચયમાં સુધારો થાય છે. આ સાથે તેમાં પોલીફેનોલ પણ જોવા મળે છે. આ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના દર્દીઓમાં ઇન્સ્યુલિનની વધતી અને ઘટતી માત્રાને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે.

4 / 6
તેજ પત્તાના પાનમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેના પાન લીચીના પાન જેવા હોય છે. તેમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જે સ્વાદને વધારે છે.

તેજ પત્તાના પાનમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેના પાન લીચીના પાન જેવા હોય છે. તેમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જે સ્વાદને વધારે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

6 / 6

સ્વાસ્થ્યના અન્ય આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
g clip-path="url(#clip0_868_265)">