AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chahal divorced News : હવે ચહલ અને ધનશ્રી લેવા જઈ રહ્યા છે છૂટાછેડા ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો

Chahal-Dhanashree divorced News : કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે કંઈક બરાબર નથી. જે બાદ બન્નેના છૂટાછેડાની વાતો આગની જેમ ફેલાઈ રહી છે

| Updated on: Jan 04, 2025 | 5:05 PM
Share
સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ચહલે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં રમી હતી.ચહલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે કંઈક બરાબર નથી. જે બાદ બન્નેના છૂટાછેડાની વાતો આગની જેમ ફેલાઈ રહી છે

સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ચહલે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં રમી હતી.ચહલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે કંઈક બરાબર નથી. જે બાદ બન્નેના છૂટાછેડાની વાતો આગની જેમ ફેલાઈ રહી છે

1 / 5
ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. અફવાઓ વચ્ચે, ચહલ-ધનશ્રીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા. એક મીડિયાએ સમગ્ર મામલાને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. નજીકના સૂત્રોએ જણાવ્યું કે છૂટાછેડાની અફવાઓ સાચી છે. સૂત્રોએ કહ્યું, 'છૂટાછેડા નિશ્ચિત છે. તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવે તે પહેલા માત્ર સમયની રાહ જોવાઈ રહી છે.

ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. અફવાઓ વચ્ચે, ચહલ-ધનશ્રીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા. એક મીડિયાએ સમગ્ર મામલાને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. નજીકના સૂત્રોએ જણાવ્યું કે છૂટાછેડાની અફવાઓ સાચી છે. સૂત્રોએ કહ્યું, 'છૂટાછેડા નિશ્ચિત છે. તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવે તે પહેલા માત્ર સમયની રાહ જોવાઈ રહી છે.

2 / 5
જો કે, બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં જે પણ ચાલી રહ્યું છે તે માત્ર અટકળો કે સત્ય તે તો ધનશ્રી અને ચહલ જ જાણે

જો કે, બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં જે પણ ચાલી રહ્યું છે તે માત્ર અટકળો કે સત્ય તે તો ધનશ્રી અને ચહલ જ જાણે

3 / 5
વર્ષ 2022માં પણ તેમના સંબંધોમાં મતભેદ હોવાના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ ધનશ્રી વર્માએ 'ચહલ' અટક હટાવી દીધી હતી. જો કે, થોડા સમય પછી બંનેએ પોસ્ટ કર્યું કે બધું બરાબર છે. ધનશ્રી વર્મા વ્યવસાયે કોરિયોગ્રાફર છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રી વર્માના 62 લાખથી વધુ ફોલોઅર્સ છે.

વર્ષ 2022માં પણ તેમના સંબંધોમાં મતભેદ હોવાના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ ધનશ્રી વર્માએ 'ચહલ' અટક હટાવી દીધી હતી. જો કે, થોડા સમય પછી બંનેએ પોસ્ટ કર્યું કે બધું બરાબર છે. ધનશ્રી વર્મા વ્યવસાયે કોરિયોગ્રાફર છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રી વર્માના 62 લાખથી વધુ ફોલોઅર્સ છે.

4 / 5
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા. ચહલ ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ચહલ IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા. ચહલ ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ચહલ IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.

5 / 5
Follow Us
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">