AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Western Train Update: ગુજરાતના લોકો માટે ટ્રેનનું અપડેટ, આટલી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં થયા છે ફેરફાર

અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવી રહી છે.

| Updated on: Mar 31, 2024 | 2:45 PM
Share
ટર્મિનલ્સમાં આ ફેરફાર કામગીરીમાં સગવડ વધારશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, પેસેન્જર સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલને સક્ષમ કરશે.

ટર્મિનલ્સમાં આ ફેરફાર કામગીરીમાં સગવડ વધારશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, પેસેન્જર સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલને સક્ષમ કરશે.

1 / 5
કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લાગુ પડતી ટ્રેનોની વિગતો અને સમય નીચે મુજબ છે.

કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લાગુ પડતી ટ્રેનોની વિગતો અને સમય નીચે મુજબ છે.

2 / 5
અમદાવાદથી સાબરમતી તરફ ટ્રેનો ખસેડવામાં આવી : (1) ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31મી માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લો સ્ટોપ લેશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

અમદાવાદથી સાબરમતી તરફ ટ્રેનો ખસેડવામાં આવી : (1) ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31મી માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લો સ્ટોપ લેશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

3 / 5
(2)  ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(2) ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

4 / 5
(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

5 / 5
Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">