Western Train Update: ગુજરાતના લોકો માટે ટ્રેનનું અપડેટ, આટલી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં થયા છે ફેરફાર

અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવી રહી છે.

| Updated on: Mar 31, 2024 | 2:45 PM
ટર્મિનલ્સમાં આ ફેરફાર કામગીરીમાં સગવડ વધારશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, પેસેન્જર સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલને સક્ષમ કરશે.

ટર્મિનલ્સમાં આ ફેરફાર કામગીરીમાં સગવડ વધારશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, પેસેન્જર સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલને સક્ષમ કરશે.

1 / 5
કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લાગુ પડતી ટ્રેનોની વિગતો અને સમય નીચે મુજબ છે.

કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લાગુ પડતી ટ્રેનોની વિગતો અને સમય નીચે મુજબ છે.

2 / 5
અમદાવાદથી સાબરમતી તરફ ટ્રેનો ખસેડવામાં આવી : (1) ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31મી માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લો સ્ટોપ લેશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

અમદાવાદથી સાબરમતી તરફ ટ્રેનો ખસેડવામાં આવી : (1) ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31મી માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લો સ્ટોપ લેશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

3 / 5
(2)  ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(2) ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

4 / 5
(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">