Western Train Update: ગુજરાતના લોકો માટે ટ્રેનનું અપડેટ, આટલી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં થયા છે ફેરફાર
અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવી રહી છે.
Latest News Updates
Most Read Stories