Ayodhya Train Waiting list : અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા જવાનો છે પ્લાન? જોઈ લો આવતા 4 મહિનાનું Surat થી Ayodhya નું વેઈટિંગ લિસ્ટ

Surat-Ayodhya Waiting list હમણાં જ ઉનાળાની રજાઓ પુરી કરીને બાળકો અને લોકો પોત-પોતાના કામ તરફ વળ્યા છે. તો બીજી બાજુ ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે, તો તહેવારોની સિઝન ચાલુ થશે. જેમાં જન્માષ્ટમીથી દરેક તહેવારોની શરુઆત થઈ જશે. લોકો મીની વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો તમારા માટે આજે અમે સુરતથી અયોધ્યા જવા માટે કેટલું વેઈટિંગ લિસ્ટ છે. તેની માહિતી આજે તમને આપશું.

| Updated on: Jun 28, 2024 | 11:52 AM
ટ્રેન નંબર 19053 સુરતથી ઉપડે છે અને મુજ્જફરાપુર જંક્શન સુધી ચાલે છે. આ ટ્રેન વિકલી છે અને તે શુક્રવારે જ ચાલે છે.

ટ્રેન નંબર 19053 સુરતથી ઉપડે છે અને મુજ્જફરાપુર જંક્શન સુધી ચાલે છે. આ ટ્રેન વિકલી છે અને તે શુક્રવારે જ ચાલે છે.

1 / 7
સુરતથી આ ટ્રેન 07:35 વાગ્યે થી ઉપડે છે અને વડોદરા 09:22 વાગ્યે પહોંચાડે છે તેમજ ઉજ્જૈન 16:05 વાગ્યે પહોંચાડે છે.

સુરતથી આ ટ્રેન 07:35 વાગ્યે થી ઉપડે છે અને વડોદરા 09:22 વાગ્યે પહોંચાડે છે તેમજ ઉજ્જૈન 16:05 વાગ્યે પહોંચાડે છે.

2 / 7
આ રુટમાં વડોદરા, રતલામ, ઉજ્જૈન, બીના જંક્શન લખનઉ 10 મિનિટનો હોલ્ટ કરે છે. આ ટ્રેન દાહોદથી જતી હોવાથી અમદાવાદના લોકોએ વડોદરાથી બેસવું પડશે.

આ રુટમાં વડોદરા, રતલામ, ઉજ્જૈન, બીના જંક્શન લખનઉ 10 મિનિટનો હોલ્ટ કરે છે. આ ટ્રેન દાહોદથી જતી હોવાથી અમદાવાદના લોકોએ વડોદરાથી બેસવું પડશે.

3 / 7
અહીં આપેલા ફોટો મુજબ સ્લીપર કોચમાં 4 મહિનાનું વેઈટિંગ લિસ્ટ આપેલું છે. સ્લીપર કોચમાં સપ્ટેમ્બર મહિનામાં આસાનીથી જગ્યા મળી શકે છે.

અહીં આપેલા ફોટો મુજબ સ્લીપર કોચમાં 4 મહિનાનું વેઈટિંગ લિસ્ટ આપેલું છે. સ્લીપર કોચમાં સપ્ટેમ્બર મહિનામાં આસાનીથી જગ્યા મળી શકે છે.

4 / 7
3A એસી કોચમાં જુલાઈમાં જગ્યા મળવાના ચાન્સ ઓછા છે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તમને સીટ મળી શકે છે.

3A એસી કોચમાં જુલાઈમાં જગ્યા મળવાના ચાન્સ ઓછા છે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તમને સીટ મળી શકે છે.

5 / 7
આ ટ્રેનના 2A કોચમાં જગ્યા જ જગ્યા મળી રહેશે. છેલ્લા 3 મહિનામાં સીટો ખાલી જ દેખાય રહી છે.

આ ટ્રેનના 2A કોચમાં જગ્યા જ જગ્યા મળી રહેશે. છેલ્લા 3 મહિનામાં સીટો ખાલી જ દેખાય રહી છે.

6 / 7
સુરતથી અયોધ્યા જવા માટે 1A ની વાત કરીએ તો તેમાં મોટાભાગે દરેક દિવસે 4 સીટો જ અવેલેબલ જોવા મળે છે. (આ સમાચાર 28 જુનના રોજ લખાઈ રહ્યા છે. માહિતી આ દિવસ સુધીની અપડેટ છે. આવનારા દિવસોમાં વેઈટિંગમાં અપડેટ જોવા પણ મળી શકે છે.)

સુરતથી અયોધ્યા જવા માટે 1A ની વાત કરીએ તો તેમાં મોટાભાગે દરેક દિવસે 4 સીટો જ અવેલેબલ જોવા મળે છે. (આ સમાચાર 28 જુનના રોજ લખાઈ રહ્યા છે. માહિતી આ દિવસ સુધીની અપડેટ છે. આવનારા દિવસોમાં વેઈટિંગમાં અપડેટ જોવા પણ મળી શકે છે.)

7 / 7

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">