AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Asta 2026 : 40 દિવસ માટે બદલાશે નસીબ ! શનિ અસ્તથી આ રાશિઓને મળશે જબરદસ્ત લાભ

શનિ અસ્ત થવાથી કેટલીક રાશિના લોકો માટે સકારાત્મક બદલાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તેમને કારકિર્દીમાં નવી તકો, ખાસ કરીને નવી નોકરી અથવા પ્રગતિના અવસર મળવાની સંભાવના વધી શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે આ સમય શુભ માનવામાં આવે છે.

| Updated on: Mar 11, 2026 | 4:48 PM
Share
જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિને કર્મ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે. તે અન્ય ગ્રહોની તુલનામાં ખૂબ ધીમી ગતિએ ચાલે છે, તેથી તેની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. હાલમાં શનિ મીન રાશીમાં સ્થિત છે અને લગભગ આખું વર્ષ ત્યાં રહેશે. અસ્ત થયા પછી થોડા સમય બાદ તે આ રાશિમાંથી આગળ ગોચર કરશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિને કર્મ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે. તે અન્ય ગ્રહોની તુલનામાં ખૂબ ધીમી ગતિએ ચાલે છે, તેથી તેની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. હાલમાં શનિ મીન રાશીમાં સ્થિત છે અને લગભગ આખું વર્ષ ત્યાં રહેશે. અસ્ત થયા પછી થોડા સમય બાદ તે આ રાશિમાંથી આગળ ગોચર કરશે.

1 / 5
13 માર્ચ 2026ના રોજ શનિ મીન રાશીમાં અસ્ત થવાનો છે અને 22 એપ્રિલ 2026 સુધી તે અસ્ત રહેશે. આ લગભગ 40 દિવસનો સમય કેટલીક રાશિના લોકો માટે લાભદાયક બની શકે છે. આ સમય દરમિયાન અટકેલા કામ પૂરાં થવાની શક્યતા રહે છે, કાનૂની મામલાઓમાં રાહત મળી શકે છે અને મહેનતનું સારું પરિણામ પણ મળી શકે છે. ( Credits: AI Generated )

13 માર્ચ 2026ના રોજ શનિ મીન રાશીમાં અસ્ત થવાનો છે અને 22 એપ્રિલ 2026 સુધી તે અસ્ત રહેશે. આ લગભગ 40 દિવસનો સમય કેટલીક રાશિના લોકો માટે લાભદાયક બની શકે છે. આ સમય દરમિયાન અટકેલા કામ પૂરાં થવાની શક્યતા રહે છે, કાનૂની મામલાઓમાં રાહત મળી શકે છે અને મહેનતનું સારું પરિણામ પણ મળી શકે છે. ( Credits: AI Generated )

2 / 5
શનિ અસ્ત થતાં સિંહ રાશિના લોકો માટે રાહતનો સમય શરૂ થઈ શકે છે. આ સમયમાં નાણાકીય લાભ, કામમાં પ્રગતિ અને નવા બિઝનેસના મોકા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા રહે છે અને મિલકત સંબંધિત વિવાદો પણ ઉકેલી શકાય છે. અભ્યાસમાં નવી તક મળી શકે છે અને દેશ-વિદેશથી સારા સમાચાર મળવાની સંભાવના છે.

શનિ અસ્ત થતાં સિંહ રાશિના લોકો માટે રાહતનો સમય શરૂ થઈ શકે છે. આ સમયમાં નાણાકીય લાભ, કામમાં પ્રગતિ અને નવા બિઝનેસના મોકા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા રહે છે અને મિલકત સંબંધિત વિવાદો પણ ઉકેલી શકાય છે. અભ્યાસમાં નવી તક મળી શકે છે અને દેશ-વિદેશથી સારા સમાચાર મળવાની સંભાવના છે.

3 / 5
ધન રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. માનસિક તણાવ ઓછો થઈ શકે છે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. અચાનક આર્થિક લાભ મળવાની શક્યતા રહે છે અને તમારા નિર્ણયોની પ્રશંસા થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે, જ્યારે અવિવાહિત લોકોના જીવનમાં નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. અભ્યાસમાં સારા પરિણામ મળવાની અને રોકાણમાંથી લાભ મેળવવાની સંભાવના છે.

ધન રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. માનસિક તણાવ ઓછો થઈ શકે છે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. અચાનક આર્થિક લાભ મળવાની શક્યતા રહે છે અને તમારા નિર્ણયોની પ્રશંસા થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે, જ્યારે અવિવાહિત લોકોના જીવનમાં નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. અભ્યાસમાં સારા પરિણામ મળવાની અને રોકાણમાંથી લાભ મેળવવાની સંભાવના છે.

4 / 5
મીન રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહી શકે છે. શનિ તમારી જ રાશિમાં અસ્ત થવાથી કેટલીક સકારાત્મક તકો મળી શકે છે. નોકરી સંબંધિત સારા અવસર મળવાની શક્યતા છે અને સાથે જ ધન, પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારું પરિણામ લાવનાર બની શકે છે, ખાસ કરીને પરીક્ષા અથવા કોલેજની તૈયારી કરનારાઓ માટે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

મીન રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહી શકે છે. શનિ તમારી જ રાશિમાં અસ્ત થવાથી કેટલીક સકારાત્મક તકો મળી શકે છે. નોકરી સંબંધિત સારા અવસર મળવાની શક્યતા છે અને સાથે જ ધન, પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારું પરિણામ લાવનાર બની શકે છે, ખાસ કરીને પરીક્ષા અથવા કોલેજની તૈયારી કરનારાઓ માટે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

5 / 5

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું
અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું
g clip-path="url(#clip0_868_265)">