AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: શું તમારા બેડરૂમમાં પણ છે ટીવી ? તેની દિશા અને સ્થિતિ તમારા સુખ-ચૈનને છીનવી શકે છે !

બેડરૂમમાં રાખેલું ટીવી માત્ર મનોરંજનનું સાધન નથી, ટીવીની સ્ક્રીનમાં પડતો તમારો પડછાયો માનસિક તણાવ આપી શકે છે? જાણો વાસ્તુ મુજબ ટીવી રાખવાની સાચી રીત.

| Updated on: Mar 11, 2026 | 9:05 PM
Share
બેડરૂમ એ ઘરનો સૌથી શાંત અને આરામદાયક હિસ્સો છે. ઘણા લોકો રાત્રે સૂતી વખતે મનોરંજન માટે બેડરૂમમાં ટીવી રાખવાનું પસંદ કરે છે. પરંતુ, વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ આદત તમારા જીવન પર ઊંડી નકારાત્મક અસર કરી શકે છે. જો તમે પણ બેડરૂમમાં ટીવી રાખો છો, તો આ રહસ્યો જાણી લેવા ખૂબ જરૂરી છે.

બેડરૂમ એ ઘરનો સૌથી શાંત અને આરામદાયક હિસ્સો છે. ઘણા લોકો રાત્રે સૂતી વખતે મનોરંજન માટે બેડરૂમમાં ટીવી રાખવાનું પસંદ કરે છે. પરંતુ, વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ આદત તમારા જીવન પર ઊંડી નકારાત્મક અસર કરી શકે છે. જો તમે પણ બેડરૂમમાં ટીવી રાખો છો, તો આ રહસ્યો જાણી લેવા ખૂબ જરૂરી છે.

1 / 8
પડછાયાનું સસ્પેન્સ: કેમ ઢાંકીને રાખવું જોઈએ ટીવી?: વાસ્તુશાસ્ત્ર મુજબ, બેડરૂમમાં ટીવી ન રાખવું જ હિતાવહ છે. પરંતુ જો તમે રાખ્યું હોય, તો તેને ક્યારેય બેડની બરાબર સામે ન રાખવું જોઈએ. ટીવીની સ્ક્રીન એક અરીસાની જેમ કામ કરે છે. જો સૂતી વખતે ટીવીની સ્ક્રીનમાં તમારો પડછાયો દેખાય, તો તેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

પડછાયાનું સસ્પેન્સ: કેમ ઢાંકીને રાખવું જોઈએ ટીવી?: વાસ્તુશાસ્ત્ર મુજબ, બેડરૂમમાં ટીવી ન રાખવું જ હિતાવહ છે. પરંતુ જો તમે રાખ્યું હોય, તો તેને ક્યારેય બેડની બરાબર સામે ન રાખવું જોઈએ. ટીવીની સ્ક્રીન એક અરીસાની જેમ કામ કરે છે. જો સૂતી વખતે ટીવીની સ્ક્રીનમાં તમારો પડછાયો દેખાય, તો તેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

2 / 8
ઉપાય: જ્યારે ટીવી ચાલુ ન હોય ત્યારે તેને હંમેશા એક કપડાથી ઢાંકીને રાખવું જોઈએ જેથી તેમાં કોઈ પડછાયો ન દેખાય.

ઉપાય: જ્યારે ટીવી ચાલુ ન હોય ત્યારે તેને હંમેશા એક કપડાથી ઢાંકીને રાખવું જોઈએ જેથી તેમાં કોઈ પડછાયો ન દેખાય.

3 / 8
કઈ દિશા લાવશે સમૃદ્ધિ અને કઈ લાવશે આફત?: ટીવીની દિશા તમારા જીવનની પ્રગતિ નક્કી કરી શકે છે:

કઈ દિશા લાવશે સમૃદ્ધિ અને કઈ લાવશે આફત?: ટીવીની દિશા તમારા જીવનની પ્રગતિ નક્કી કરી શકે છે:

4 / 8
પૂર્વ દિશા (શુભ): જો તમે વિદ્યાર્થી હોવ અથવા નોકરી-ધંધામાં એકાગ્રતા વધારવા માંગતા હોવ, તો પૂર્વ દિશામાં મુખ રાખીને ટીવી જોવું શ્રેષ્ઠ છે. આનાથી પોઝિટિવ એનર્જી વધે છે.

પૂર્વ દિશા (શુભ): જો તમે વિદ્યાર્થી હોવ અથવા નોકરી-ધંધામાં એકાગ્રતા વધારવા માંગતા હોવ, તો પૂર્વ દિશામાં મુખ રાખીને ટીવી જોવું શ્રેષ્ઠ છે. આનાથી પોઝિટિવ એનર્જી વધે છે.

5 / 8
ઉત્તર દિશા (આર્થિક લાભ): આ દિશા કુબેર દેવની માનવામાં આવે છે. અહીં ટીવી રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

ઉત્તર દિશા (આર્થિક લાભ): આ દિશા કુબેર દેવની માનવામાં આવે છે. અહીં ટીવી રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

6 / 8
દક્ષિણ દિશા (અશુભ): આ દિશા યમરાજની ગણાય છે. અહીં ટીવી રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને પારિવારિક ઝઘડા કે માનસિક અશાંતિ પેદા થઈ શકે છે.

દક્ષિણ દિશા (અશુભ): આ દિશા યમરાજની ગણાય છે. અહીં ટીવી રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને પારિવારિક ઝઘડા કે માનસિક અશાંતિ પેદા થઈ શકે છે.

7 / 8
સંબંધોમાં તિરાડ અને વાસ્તુ: ખોટી દિશામાં રાખેલું ટીવી પતિ-પત્નીના સંબંધોમાં તણાવ લાવી શકે છે. વાસ્તુ મુજબ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાંથી નીકળતી એનર્જી જો દિશા મુજબ ન હોય, તો તે ઘરના વાતાવરણને અસ્થિર બનાવી દે છે.

સંબંધોમાં તિરાડ અને વાસ્તુ: ખોટી દિશામાં રાખેલું ટીવી પતિ-પત્નીના સંબંધોમાં તણાવ લાવી શકે છે. વાસ્તુ મુજબ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાંથી નીકળતી એનર્જી જો દિશા મુજબ ન હોય, તો તે ઘરના વાતાવરણને અસ્થિર બનાવી દે છે.

8 / 8

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી અને કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધા ને સમર્થન આપતું નથી.

જો ગેસ સિલિન્ડરનો સપ્લાય અટકશે તો તમારા મોબાઈલના ટાવર પણ થઈ જશે ગુમ !, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">