AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોટલમાં જાય તો શું પોલીસ ધરપકડ કરી શકે ? જાણો કાયદો શું કહે છે

કાનુની સવાલ: ઘણી વખત લોકોના મનમાં એવો સવાલ ઊભો થાય છે કે જો કોઈ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને હોટલમાં લઈને જાય તો શું પોલીસ તેમને ધરપકડ કરી શકે? ખાસ કરીને સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં આવા મુદ્દાઓ વિશે ઘણી ગેરસમજ ફેલાયેલી હોય છે. પરંતુ કાયદાકીય રીતે જોવામાં આવે તો પરિસ્થિતિ થોડું અલગ છે.

| Updated on: Mar 11, 2026 | 3:11 PM
Share
ભારતમાં બે પુખ્ત વયના લોકો જો પોતાની મરજીથી એક સાથે હોટલમાં રહેવા જાય તો તે પોતે કોઈ ગુનો નથી. ભારતીય કાયદા મુજબ, જો બંને વ્યક્તિઓ 18 વર્ષથી વધુ ઉંમરના હોય અને તેઓ પોતાની સંમતિથી હોટલમાં રહેતા હોય તો પોલીસ માત્ર આ કારણસર તેમની ધરપકડ કરી શકતી નથી. ઘણા કાયદાકીય નિષ્ણાતો પણ સ્પષ્ટ કરે છે કે આવી સ્થિતિમાં કપલને હોટલમાં રહેવાનો અધિકાર છે.

ભારતમાં બે પુખ્ત વયના લોકો જો પોતાની મરજીથી એક સાથે હોટલમાં રહેવા જાય તો તે પોતે કોઈ ગુનો નથી. ભારતીય કાયદા મુજબ, જો બંને વ્યક્તિઓ 18 વર્ષથી વધુ ઉંમરના હોય અને તેઓ પોતાની સંમતિથી હોટલમાં રહેતા હોય તો પોલીસ માત્ર આ કારણસર તેમની ધરપકડ કરી શકતી નથી. ઘણા કાયદાકીય નિષ્ણાતો પણ સ્પષ્ટ કરે છે કે આવી સ્થિતિમાં કપલને હોટલમાં રહેવાનો અધિકાર છે.

1 / 6
ભારતમાં હોટલોમાં રહેવા માટે કેટલીક સામાન્ય નિયમો હોય છે. હોટલ મેનેજમેન્ટ સામાન્ય રીતે ઓળખ માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય ઓળખપત્ર માગે છે. જો કપલ પાસે યોગ્ય ઓળખપત્ર હોય અને હોટલના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈ સમસ્યા થતી નથી.

ભારતમાં હોટલોમાં રહેવા માટે કેટલીક સામાન્ય નિયમો હોય છે. હોટલ મેનેજમેન્ટ સામાન્ય રીતે ઓળખ માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય ઓળખપત્ર માગે છે. જો કપલ પાસે યોગ્ય ઓળખપત્ર હોય અને હોટલના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈ સમસ્યા થતી નથી.

2 / 6
ઘણા લોકો માને છે કે અવિવાહિત કપલને હોટલમાં રહેવાની મંજૂરી નથી, પરંતુ આ સંપૂર્ણપણે ગેરસમજ છે. ભારતમાં ઘણા હોટલો ખાસ કરીને અવિવાહિત કપલને પણ રૂમ આપતા હોય છે. જોકે, કેટલાક હોટલ પોતાના આંતરિક નિયમોના આધારે રૂમ આપવાનો ઈનકાર કરી શકે છે, જે કાયદેસર માનવામાં આવે છે.

ઘણા લોકો માને છે કે અવિવાહિત કપલને હોટલમાં રહેવાની મંજૂરી નથી, પરંતુ આ સંપૂર્ણપણે ગેરસમજ છે. ભારતમાં ઘણા હોટલો ખાસ કરીને અવિવાહિત કપલને પણ રૂમ આપતા હોય છે. જોકે, કેટલાક હોટલ પોતાના આંતરિક નિયમોના આધારે રૂમ આપવાનો ઈનકાર કરી શકે છે, જે કાયદેસર માનવામાં આવે છે.

3 / 6
પોલીસ સામાન્ય રીતે ત્યારે જ કાર્યવાહી કરી શકે છે જ્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોય, જેમ કે માનવ વેપાર, દબાણ અથવા અન્ય કોઈ ગુનો કે કિડનેપિંગ કેસ. માત્ર કપલ હોવાના કારણે અથવા હોટલમાં રહેવાના કારણે પોલીસ સીધી ધરપકડ કરી શકતી નથી.

પોલીસ સામાન્ય રીતે ત્યારે જ કાર્યવાહી કરી શકે છે જ્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોય, જેમ કે માનવ વેપાર, દબાણ અથવા અન્ય કોઈ ગુનો કે કિડનેપિંગ કેસ. માત્ર કપલ હોવાના કારણે અથવા હોટલમાં રહેવાના કારણે પોલીસ સીધી ધરપકડ કરી શકતી નથી.

4 / 6
કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારતના બંધારણ હેઠળ દરેક પુખ્ત વ્યક્તિને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. તેથી જો કોઈ પુખ્ત વયના કપલ પોતાની સંમતિથી હોટલમાં રહે છે તો તે કાયદેસર ગણાય છે.

કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારતના બંધારણ હેઠળ દરેક પુખ્ત વ્યક્તિને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. તેથી જો કોઈ પુખ્ત વયના કપલ પોતાની સંમતિથી હોટલમાં રહે છે તો તે કાયદેસર ગણાય છે.

5 / 6
તેથી, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રહેવું પોતે ગુનો નથી, પરંતુ કાયદા અને હોટલના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

તેથી, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રહેવું પોતે ગુનો નથી, પરંતુ કાયદા અને હોટલના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">