AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

| Updated on: Mar 10, 2026 | 11:57 PM
Share
T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની જીત પછી ટીમના ખેલાડીઓ અંગે ચાહકોમાં રસ વધ્યો છે, ખાસ કરીને તે ખેલાડીઓ વિશે જે હજુ પણ અવિવાહિત છે અને “બેચલર ક્લબ”નો ભાગ છે.

T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની જીત પછી ટીમના ખેલાડીઓ અંગે ચાહકોમાં રસ વધ્યો છે, ખાસ કરીને તે ખેલાડીઓ વિશે જે હજુ પણ અવિવાહિત છે અને “બેચલર ક્લબ”નો ભાગ છે.

1 / 6
15 સભ્યોની આ ચેમ્પિયન ટીમમાં અનુભવી તેમજ યુવા ખેલાડીઓનું બેલેન્સ કોમ્બિનેશન જોવા મળ્યું. ટીમમાં 6 ખેલાડીઓ પહેલેથી જ પરિણીત છે.

15 સભ્યોની આ ચેમ્પિયન ટીમમાં અનુભવી તેમજ યુવા ખેલાડીઓનું બેલેન્સ કોમ્બિનેશન જોવા મળ્યું. ટીમમાં 6 ખેલાડીઓ પહેલેથી જ પરિણીત છે.

2 / 6
સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી પરિણીત છે. જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં છૂટાછેડા બાદ નવા રીલેશનશીપમાં છે.

સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી પરિણીત છે. જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં છૂટાછેડા બાદ નવા રીલેશનશીપમાં છે.

3 / 6
જો ટીમના બાકી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં ઘણા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે. આ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં કુલ આઠ ખેલાડીઓ એવા છે, જે હજુ સિંગલ ગણાય છે.

જો ટીમના બાકી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં ઘણા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે. આ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં કુલ આઠ ખેલાડીઓ એવા છે, જે હજુ સિંગલ ગણાય છે.

4 / 6
બેચલર ખેલાડીઓમાં અર્શદીપ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન, કુલદીપ યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

બેચલર ખેલાડીઓમાં અર્શદીપ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન, કુલદીપ યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

5 / 6
જોકે આ 8 બેચલર ખેલાડીઓમાં બે ખેલાડીની સગાઈ થઈ છે. રિંકુ સિંહ અને કુલદીપ યાદવ હજુ પરિણીત નથી, પરંતુ તેઓ સગાઈ કરી ચૂક્યા છે. છતાં પણ તેઓ સત્તાવાર રીતે હજુ અવિવાહિત ગણાય છે. કુલદીપ યાદવ 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. (PC: PTI/X/INSTAGRAM)

જોકે આ 8 બેચલર ખેલાડીઓમાં બે ખેલાડીની સગાઈ થઈ છે. રિંકુ સિંહ અને કુલદીપ યાદવ હજુ પરિણીત નથી, પરંતુ તેઓ સગાઈ કરી ચૂક્યા છે. છતાં પણ તેઓ સત્તાવાર રીતે હજુ અવિવાહિત ગણાય છે. કુલદીપ યાદવ 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. (PC: PTI/X/INSTAGRAM)

6 / 6

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારતના જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી, કહ્યું- ‘વર્લ્ડનો બેસ્ટ બોલર’

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">