AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

| Updated on: Mar 10, 2026 | 11:57 PM
Share
T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની જીત પછી ટીમના ખેલાડીઓ અંગે ચાહકોમાં રસ વધ્યો છે, ખાસ કરીને તે ખેલાડીઓ વિશે જે હજુ પણ અવિવાહિત છે અને “બેચલર ક્લબ”નો ભાગ છે.

T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની જીત પછી ટીમના ખેલાડીઓ અંગે ચાહકોમાં રસ વધ્યો છે, ખાસ કરીને તે ખેલાડીઓ વિશે જે હજુ પણ અવિવાહિત છે અને “બેચલર ક્લબ”નો ભાગ છે.

1 / 6
15 સભ્યોની આ ચેમ્પિયન ટીમમાં અનુભવી તેમજ યુવા ખેલાડીઓનું બેલેન્સ કોમ્બિનેશન જોવા મળ્યું. ટીમમાં 6 ખેલાડીઓ પહેલેથી જ પરિણીત છે.

15 સભ્યોની આ ચેમ્પિયન ટીમમાં અનુભવી તેમજ યુવા ખેલાડીઓનું બેલેન્સ કોમ્બિનેશન જોવા મળ્યું. ટીમમાં 6 ખેલાડીઓ પહેલેથી જ પરિણીત છે.

2 / 6
સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી પરિણીત છે. જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં છૂટાછેડા બાદ નવા રીલેશનશીપમાં છે.

સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી પરિણીત છે. જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં છૂટાછેડા બાદ નવા રીલેશનશીપમાં છે.

3 / 6
જો ટીમના બાકી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં ઘણા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે. આ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં કુલ આઠ ખેલાડીઓ એવા છે, જે હજુ સિંગલ ગણાય છે.

જો ટીમના બાકી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં ઘણા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે. આ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં કુલ આઠ ખેલાડીઓ એવા છે, જે હજુ સિંગલ ગણાય છે.

4 / 6
બેચલર ખેલાડીઓમાં અર્શદીપ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન, કુલદીપ યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

બેચલર ખેલાડીઓમાં અર્શદીપ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન, કુલદીપ યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

5 / 6
જોકે આ 8 બેચલર ખેલાડીઓમાં બે ખેલાડીની સગાઈ થઈ છે. રિંકુ સિંહ અને કુલદીપ યાદવ હજુ પરિણીત નથી, પરંતુ તેઓ સગાઈ કરી ચૂક્યા છે. છતાં પણ તેઓ સત્તાવાર રીતે હજુ અવિવાહિત ગણાય છે. કુલદીપ યાદવ 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. (PC: PTI/X/INSTAGRAM)

જોકે આ 8 બેચલર ખેલાડીઓમાં બે ખેલાડીની સગાઈ થઈ છે. રિંકુ સિંહ અને કુલદીપ યાદવ હજુ પરિણીત નથી, પરંતુ તેઓ સગાઈ કરી ચૂક્યા છે. છતાં પણ તેઓ સત્તાવાર રીતે હજુ અવિવાહિત ગણાય છે. કુલદીપ યાદવ 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. (PC: PTI/X/INSTAGRAM)

6 / 6

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારતના જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી, કહ્યું- ‘વર્લ્ડનો બેસ્ટ બોલર’

Follow Us
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">