AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Job : રેલવેમાં 32 હજારથી વધુ પદો પર ભરતી, ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક

ભારતીય રેલવેએ 32,438 ગ્રુપ D પદો માટે ભરતી જાહેર કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ, 2025 છે. આ પદ માટે ધોરણ 10 પાસ અને ITI ડિગ્રી જરૂરી છે. પ

| Updated on: Feb 22, 2025 | 6:12 PM
Share
સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે એક શાનદાર તક આવી છે. ભારતીય રેલવે દ્વારા 32,438 ગ્રુપ D પોસ્ટ્સ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમે આ પદ માટે અરજી કરવા માંગતા હો, તો 3 માર્ચ 2025 પહેલા ફોર્મ ભરી દો, કારણ કે ત્યારબાદ કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે.

સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે એક શાનદાર તક આવી છે. ભારતીય રેલવે દ્વારા 32,438 ગ્રુપ D પોસ્ટ્સ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમે આ પદ માટે અરજી કરવા માંગતા હો, તો 3 માર્ચ 2025 પહેલા ફોર્મ ભરી દો, કારણ કે ત્યારબાદ કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે.

1 / 5
RRB ગ્રુપ D માટે અરજી પ્રક્રિયાની વિગત જોઈએ તો, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ની અધિકૃત વેબસાઈટ rrbcdg.gov.in પર જાઓ. રજિસ્ટ્રેશન કરી, જરૂરી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો. જો ફોર્મમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય, તો 4 માર્ચથી 13 માર્ચ 2025 (રાત્રે 11:59 સુધી) સુધારા માટેની વિન્ડો ખુલ્લી રહેશે.

RRB ગ્રુપ D માટે અરજી પ્રક્રિયાની વિગત જોઈએ તો, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ની અધિકૃત વેબસાઈટ rrbcdg.gov.in પર જાઓ. રજિસ્ટ્રેશન કરી, જરૂરી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો. જો ફોર્મમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય, તો 4 માર્ચથી 13 માર્ચ 2025 (રાત્રે 11:59 સુધી) સુધારા માટેની વિન્ડો ખુલ્લી રહેશે.

2 / 5
મહત્વપૂર્ણ તારીખોની વિગત જોઈએ તો અરજીઓ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ છે જેની છેલ્લી તારીખ: 3 માર્ચ 2025 છે. ફોર્મ સુધારા વિન્ડો: 4 માર્ચથી 13 માર્ચ 2025 ઓપન થશે. 

મહત્વપૂર્ણ તારીખોની વિગત જોઈએ તો અરજીઓ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ છે જેની છેલ્લી તારીખ: 3 માર્ચ 2025 છે. ફોર્મ સુધારા વિન્ડો: 4 માર્ચથી 13 માર્ચ 2025 ઓપન થશે. 

3 / 5
પગાર અને લાયકાતની વાત કરવામાં આવે તો પગાર: ₹18,000 (લેવલ-1 મુજબ) અને લાયકાત: ધોરણ 10 પાસ સાથે ITI ડિગ્રી જરૂરી છે. 

પગાર અને લાયકાતની વાત કરવામાં આવે તો પગાર: ₹18,000 (લેવલ-1 મુજબ) અને લાયકાત: ધોરણ 10 પાસ સાથે ITI ડિગ્રી જરૂરી છે. 

4 / 5
આ નોકરી માટે વય મર્યાદા: 18 થી 36 વર્ષ છે.  મહત્વનું છે કે, SC/ST માટે: 5 વર્ષની ઉંમર છૂટછાટ અપવમાં આવી છે. આ શ્રેષ્ઠ તકને ચૂકી જશો નહીં. સમયસર અરજી કરો અને તમારા સ્વપ્નની સરકારી નોકરી મેળવો!

આ નોકરી માટે વય મર્યાદા: 18 થી 36 વર્ષ છે.  મહત્વનું છે કે, SC/ST માટે: 5 વર્ષની ઉંમર છૂટછાટ અપવમાં આવી છે. આ શ્રેષ્ઠ તકને ચૂકી જશો નહીં. સમયસર અરજી કરો અને તમારા સ્વપ્નની સરકારી નોકરી મેળવો!

5 / 5

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">