Ujjain Train : ગાંધીનગર-અમદાવાદથી ઉજ્જૈન જવા માટે આ ટ્રેનમાં કરો સફર, અઠવાડિયાના સાતે સાત વારે ટ્રેન છે ઉપલબ્ધ
ઘણા લોકોને બાર જ્યોર્તિલિંગના દર્શન માટે જવું હોય છે. તેમાં પણ મધ્યપ્રદેશ રાજ્ય આપણા ગુજરાતનું પાડોશી રાજ્ય છે. એટલે ત્યાં ફરવા જવા માટે સરળતા રહે છે. નાની ટ્રિપ કરીને પણ તમે પરત ફરી શકો છો.
Latest News Updates
Most Read Stories