AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjain Train : ગાંધીનગર-અમદાવાદથી ઉજ્જૈન જવા માટે આ ટ્રેનમાં કરો સફર, અઠવાડિયાના સાતે સાત વારે ટ્રેન છે ઉપલબ્ધ

ઘણા લોકોને બાર જ્યોર્તિલિંગના દર્શન માટે જવું હોય છે. તેમાં પણ મધ્યપ્રદેશ રાજ્ય આપણા ગુજરાતનું પાડોશી રાજ્ય છે. એટલે ત્યાં ફરવા જવા માટે સરળતા રહે છે. નાની ટ્રિપ કરીને પણ તમે પરત ફરી શકો છો.

| Updated on: Mar 26, 2024 | 3:06 PM
Share
ગાંધીનગર કેપિટલ અને ઉજ્જૈન જંક્શન વચ્ચે 16 ટ્રેનો દોડે છે. આજે આપણે તેમાંથી એક ટ્રેન વિશે જોઈશું.

ગાંધીનગર કેપિટલ અને ઉજ્જૈન જંક્શન વચ્ચે 16 ટ્રેનો દોડે છે. આજે આપણે તેમાંથી એક ટ્રેન વિશે જોઈશું.

1 / 5
ગાંધીનગર કેપિટલ-ઈન્દોર જંક્શન વચ્ચે જે ટ્રેન ચાલે છે તે ટ્રેન નંબર-19309 છે. આ ટ્રેન ગુજરાતના 11 થી 12 સ્ટેશનોને જોડે છે.

ગાંધીનગર કેપિટલ-ઈન્દોર જંક્શન વચ્ચે જે ટ્રેન ચાલે છે તે ટ્રેન નંબર-19309 છે. આ ટ્રેન ગુજરાતના 11 થી 12 સ્ટેશનોને જોડે છે.

2 / 5
આ ટ્રેનમાં ગાંધીનગરથી ઉજ્જૈનની જનરલ ટિકિટ 165 રુપિયા છે. તેમાં અંદાજે 2 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 5 કોચ 3A AC, 2 કોચ 2A AC ના અને 1 કોચ 1A ACનો સમાવેશ થાય છે. સ્લીપર કોચના અંદાજે 315થી 325 રુપિયા છે.

આ ટ્રેનમાં ગાંધીનગરથી ઉજ્જૈનની જનરલ ટિકિટ 165 રુપિયા છે. તેમાં અંદાજે 2 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 5 કોચ 3A AC, 2 કોચ 2A AC ના અને 1 કોચ 1A ACનો સમાવેશ થાય છે. સ્લીપર કોચના અંદાજે 315થી 325 રુપિયા છે.

3 / 5
આ ટ્રેન ગુજરાતના ગાંધીનગર, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ જંક્શન, આણંદ જંક્શન, છાયાપુરી(વડોદરા), ગોધરા, લિમખેડા, દાહોદ જેવા સ્ટેશનો આવરે છે.

આ ટ્રેન ગુજરાતના ગાંધીનગર, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ જંક્શન, આણંદ જંક્શન, છાયાપુરી(વડોદરા), ગોધરા, લિમખેડા, દાહોદ જેવા સ્ટેશનો આવરે છે.

4 / 5
આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સફર કરાવે છે. ગાંધીનગરથી તેનો સમય 18:00 વાગ્યાનો છે અને બીજા દિવસે ઉજ્જૈન 03:50 વાગ્યે પહોંચાડે છે અને ઈન્દોર 05:55 વાગ્યે પહોંચાડે છે. (નોંધ-ટ્રેનનો સમય પરિસ્થિતિ અનુસાર આગળ-પાછળ થઈ શકે છે. તો એક વાર કન્ફર્મ કરી લેવા વિનંતી.)

આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સફર કરાવે છે. ગાંધીનગરથી તેનો સમય 18:00 વાગ્યાનો છે અને બીજા દિવસે ઉજ્જૈન 03:50 વાગ્યે પહોંચાડે છે અને ઈન્દોર 05:55 વાગ્યે પહોંચાડે છે. (નોંધ-ટ્રેનનો સમય પરિસ્થિતિ અનુસાર આગળ-પાછળ થઈ શકે છે. તો એક વાર કન્ફર્મ કરી લેવા વિનંતી.)

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">