AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjain Train : ગાંધીનગર-અમદાવાદથી ઉજ્જૈન જવા માટે આ ટ્રેનમાં કરો સફર, અઠવાડિયાના સાતે સાત વારે ટ્રેન છે ઉપલબ્ધ

ઘણા લોકોને બાર જ્યોર્તિલિંગના દર્શન માટે જવું હોય છે. તેમાં પણ મધ્યપ્રદેશ રાજ્ય આપણા ગુજરાતનું પાડોશી રાજ્ય છે. એટલે ત્યાં ફરવા જવા માટે સરળતા રહે છે. નાની ટ્રિપ કરીને પણ તમે પરત ફરી શકો છો.

| Updated on: Mar 26, 2024 | 3:06 PM
Share
ગાંધીનગર કેપિટલ અને ઉજ્જૈન જંક્શન વચ્ચે 16 ટ્રેનો દોડે છે. આજે આપણે તેમાંથી એક ટ્રેન વિશે જોઈશું.

ગાંધીનગર કેપિટલ અને ઉજ્જૈન જંક્શન વચ્ચે 16 ટ્રેનો દોડે છે. આજે આપણે તેમાંથી એક ટ્રેન વિશે જોઈશું.

1 / 5
ગાંધીનગર કેપિટલ-ઈન્દોર જંક્શન વચ્ચે જે ટ્રેન ચાલે છે તે ટ્રેન નંબર-19309 છે. આ ટ્રેન ગુજરાતના 11 થી 12 સ્ટેશનોને જોડે છે.

ગાંધીનગર કેપિટલ-ઈન્દોર જંક્શન વચ્ચે જે ટ્રેન ચાલે છે તે ટ્રેન નંબર-19309 છે. આ ટ્રેન ગુજરાતના 11 થી 12 સ્ટેશનોને જોડે છે.

2 / 5
આ ટ્રેનમાં ગાંધીનગરથી ઉજ્જૈનની જનરલ ટિકિટ 165 રુપિયા છે. તેમાં અંદાજે 2 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 5 કોચ 3A AC, 2 કોચ 2A AC ના અને 1 કોચ 1A ACનો સમાવેશ થાય છે. સ્લીપર કોચના અંદાજે 315થી 325 રુપિયા છે.

આ ટ્રેનમાં ગાંધીનગરથી ઉજ્જૈનની જનરલ ટિકિટ 165 રુપિયા છે. તેમાં અંદાજે 2 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 5 કોચ 3A AC, 2 કોચ 2A AC ના અને 1 કોચ 1A ACનો સમાવેશ થાય છે. સ્લીપર કોચના અંદાજે 315થી 325 રુપિયા છે.

3 / 5
આ ટ્રેન ગુજરાતના ગાંધીનગર, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ જંક્શન, આણંદ જંક્શન, છાયાપુરી(વડોદરા), ગોધરા, લિમખેડા, દાહોદ જેવા સ્ટેશનો આવરે છે.

આ ટ્રેન ગુજરાતના ગાંધીનગર, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ જંક્શન, આણંદ જંક્શન, છાયાપુરી(વડોદરા), ગોધરા, લિમખેડા, દાહોદ જેવા સ્ટેશનો આવરે છે.

4 / 5
આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સફર કરાવે છે. ગાંધીનગરથી તેનો સમય 18:00 વાગ્યાનો છે અને બીજા દિવસે ઉજ્જૈન 03:50 વાગ્યે પહોંચાડે છે અને ઈન્દોર 05:55 વાગ્યે પહોંચાડે છે. (નોંધ-ટ્રેનનો સમય પરિસ્થિતિ અનુસાર આગળ-પાછળ થઈ શકે છે. તો એક વાર કન્ફર્મ કરી લેવા વિનંતી.)

આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સફર કરાવે છે. ગાંધીનગરથી તેનો સમય 18:00 વાગ્યાનો છે અને બીજા દિવસે ઉજ્જૈન 03:50 વાગ્યે પહોંચાડે છે અને ઈન્દોર 05:55 વાગ્યે પહોંચાડે છે. (નોંધ-ટ્રેનનો સમય પરિસ્થિતિ અનુસાર આગળ-પાછળ થઈ શકે છે. તો એક વાર કન્ફર્મ કરી લેવા વિનંતી.)

5 / 5
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">