Indian Railway : શું તમે જાણો છો ટ્રેનનું એક પૈડું બનાવવામાં કેટલા રૂપિયા ખર્ચાય છે? તેની કિંમતમાં આવી જશે 10ગ્રામ સોનું

ભારતીય રેલવેને પોતાનો ઇતિહાસ છે. ભારતીય રેલવે એટલું વિશાળ છે કે તેના વિશે ઘણી રસપ્રદ માહિતી મળી રહે છે.

| Updated on: Feb 13, 2024 | 2:08 PM
આજે ટ્રેનના પૈડાં સાથે જોડાયેલા નોલેજ વિશે તમને જણાવશું. શું તમે જાણો છો કે ટ્રેનનું એક પૈડું બનાવવા માટે કેટલા રુપિયાનો ખર્ચ થાય છે અથવા વ્હીલનું વજન કેટલું છે? તો ચાલો અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપીએ.

આજે ટ્રેનના પૈડાં સાથે જોડાયેલા નોલેજ વિશે તમને જણાવશું. શું તમે જાણો છો કે ટ્રેનનું એક પૈડું બનાવવા માટે કેટલા રુપિયાનો ખર્ચ થાય છે અથવા વ્હીલનું વજન કેટલું છે? તો ચાલો અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપીએ.

1 / 5
ટ્રેનના પૈડાંનું વજન : તમને જણાવી દઈએ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ટ્રેનના એન્જિન અને કોચમાં અલગ-અલગ વજનના પૈડાં લગાવવામાં આવ્યા હોય છે. જેમાં સૌથી ભારે EMU ટ્રેનના પૈડાં છે. EMU ટ્રેન વ્હીલનું વજન 423 કિલોગ્રામ સુધી હોઈ શકે છે.

ટ્રેનના પૈડાંનું વજન : તમને જણાવી દઈએ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ટ્રેનના એન્જિન અને કોચમાં અલગ-અલગ વજનના પૈડાં લગાવવામાં આવ્યા હોય છે. જેમાં સૌથી ભારે EMU ટ્રેનના પૈડાં છે. EMU ટ્રેન વ્હીલનું વજન 423 કિલોગ્રામ સુધી હોઈ શકે છે.

2 / 5
જ્યારે સામાન્ય ટ્રેનના ડબ્બામાં ફીટ કરાયેલા વ્હીલનું વજન 384 થી 394 કિગ્રા હોય છે. આ ઉપરાંત લાલ રંગના LHB કોચનાં એક પૈડાનું વજન અંદાજે 326 કિલો હોય છે.

જ્યારે સામાન્ય ટ્રેનના ડબ્બામાં ફીટ કરાયેલા વ્હીલનું વજન 384 થી 394 કિગ્રા હોય છે. આ ઉપરાંત લાલ રંગના LHB કોચનાં એક પૈડાનું વજન અંદાજે 326 કિલો હોય છે.

3 / 5
ટ્રેનના પૈડાંની કિંમત : એક રિપોર્ટ મુજબ રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવે ટ્રેનનાં પૈડાં આયાત કરે છે. એક વ્હીલની કિંમત લગભગ 70,000 રૂપિયા છે.

ટ્રેનના પૈડાંની કિંમત : એક રિપોર્ટ મુજબ રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવે ટ્રેનનાં પૈડાં આયાત કરે છે. એક વ્હીલની કિંમત લગભગ 70,000 રૂપિયા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે એક કોચમાં 8 પૈડાં હોય છે અને એક ટ્રેન, એન્જિન સહિત 24 કોચથી બનેલી હોય છે. હવે જરા વિચારો કે સરકારને માત્ર ટ્રેનનાં પૈડાં પાછળ કેટલા રૂપિયા ખર્ચવા પડે છે.

તમને જણાવી દઈએ કે એક કોચમાં 8 પૈડાં હોય છે અને એક ટ્રેન, એન્જિન સહિત 24 કોચથી બનેલી હોય છે. હવે જરા વિચારો કે સરકારને માત્ર ટ્રેનનાં પૈડાં પાછળ કેટલા રૂપિયા ખર્ચવા પડે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">