AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોતાની નવી પાર્ટી બનાવી 3 મહિનામાં મુખ્યમંત્રી બનનાર ,એન રંગાસ્વામીનો પરિવાર જુઓ

નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીના સાદું જીવન અને લોક કલ્યાણકારી યોજનાઓ માટે જાણીતા છે.રંગાસ્વામી પહેલી વાર 1991માં થટ્ટનચાવાડી મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.નટેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીનો પરિવાર જોઈએ.

| Updated on: Apr 09, 2026 | 6:50 AM
Share
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં NDA ગઠબંધન બેઠકોની શેરિંગ પર સહમતિ પર પહોંચી ગયું છે. મુખ્યમંત્રી એન. રંગાસ્વામીની પાર્ટી રાજ્યના 30 મતવિસ્તારોમાંથી 16 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ભાજપે 14 બેઠકો મેળવી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં NDA ગઠબંધન બેઠકોની શેરિંગ પર સહમતિ પર પહોંચી ગયું છે. મુખ્યમંત્રી એન. રંગાસ્વામીની પાર્ટી રાજ્યના 30 મતવિસ્તારોમાંથી 16 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ભાજપે 14 બેઠકો મેળવી છે.

1 / 14
નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીનો પરિવાર જુઓ

નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીનો પરિવાર જુઓ

2 / 14
નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીનો જન્મ 4 ઓગસ્ટ 1950ના રોજ થયો છે. તે એક ભારતીય રાજકારણી છે જે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્યમંત્રી છે.

નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીનો જન્મ 4 ઓગસ્ટ 1950ના રોજ થયો છે. તે એક ભારતીય રાજકારણી છે જે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્યમંત્રી છે.

3 / 14
તેમણે અગાઉ 2001 થી 2006  સુધી પુડુચેરીના છેલ્લા મુખ્યમંત્રી તરીકે અને 2006 થી 2008 સુધી પુડુચેરીના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે અને ફરી 2011 થી 2016 સુધી પોતાની પાર્ટી, ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસના સભ્ય તરીકે સેવા આપી હતી.

તેમણે અગાઉ 2001 થી 2006 સુધી પુડુચેરીના છેલ્લા મુખ્યમંત્રી તરીકે અને 2006 થી 2008 સુધી પુડુચેરીના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે અને ફરી 2011 થી 2016 સુધી પોતાની પાર્ટી, ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસના સભ્ય તરીકે સેવા આપી હતી.

4 / 14
 તેમનો પોતાનો પક્ષ બનાવ્યાના ત્રણ મહિનાની અંદર મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે.તેમના નામે ચોથી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ છે. તો આજે આપણે નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

તેમનો પોતાનો પક્ષ બનાવ્યાના ત્રણ મહિનાની અંદર મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે.તેમના નામે ચોથી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ છે. તો આજે આપણે નદેસન કૃષ્ણાસ્વામી રંગાસ્વામીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

5 / 14
એન. રંગાસામી (નદેસન કૃષ્ણાસામી રંગાસામી) પુડુચેરીના વર્તમાન અને ચાર વખતના મુખ્યમંત્રી છે, જે ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસ (AINRC) પાર્ટીના સ્થાપક છે અને 7 મે 2021 થી પદ પર છે.

એન. રંગાસામી (નદેસન કૃષ્ણાસામી રંગાસામી) પુડુચેરીના વર્તમાન અને ચાર વખતના મુખ્યમંત્રી છે, જે ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસ (AINRC) પાર્ટીના સ્થાપક છે અને 7 મે 2021 થી પદ પર છે.

6 / 14
"જુનિયર કામરાજ" તરીકે ઓળખાતા, તેઓ શિક્ષણ, ગરીબી નિવારણ અને જાહેર કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રંગાસામી 2001-2008 (કોંગ્રેસ) અને 2011-2016 (AINRC) સુધી મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

"જુનિયર કામરાજ" તરીકે ઓળખાતા, તેઓ શિક્ષણ, ગરીબી નિવારણ અને જાહેર કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રંગાસામી 2001-2008 (કોંગ્રેસ) અને 2011-2016 (AINRC) સુધી મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

7 / 14
 તેઓ તેમના સાદું જીવન અને લોક કલ્યાણકારી યોજનાઓ માટે જાણીતા છે. 71 વર્ષીય રંગાસ્વામીએ ભાજપ સાથે ગઠબંધન કરીને 2021ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેમની પાસે આરોગ્ય, પરિવાર કલ્યાણ અને અન્ય મુખ્ય વિભાગો સંભાળે છે.

તેઓ તેમના સાદું જીવન અને લોક કલ્યાણકારી યોજનાઓ માટે જાણીતા છે. 71 વર્ષીય રંગાસ્વામીએ ભાજપ સાથે ગઠબંધન કરીને 2021ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેમની પાસે આરોગ્ય, પરિવાર કલ્યાણ અને અન્ય મુખ્ય વિભાગો સંભાળે છે.

8 / 14
 તેમણે ટાગોર આર્ટ્સ કોલેજમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી અને પુડુચેરીની ડૉ. આંબેડકર સરકારી કાયદા કોલેજ (એન. રંગાસ્વામી શિક્ષણ)માંથી બી.એલ.ની ડિગ્રી મેળવી છે.

તેમણે ટાગોર આર્ટ્સ કોલેજમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી અને પુડુચેરીની ડૉ. આંબેડકર સરકારી કાયદા કોલેજ (એન. રંગાસ્વામી શિક્ષણ)માંથી બી.એલ.ની ડિગ્રી મેળવી છે.

9 / 14
 રંગાસ્વામી પહેલી વાર 1991માં થટ્ટનચાવાડી મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને તેમને કૃષિ અને સહકાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1996માં તેઓ તે જ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા હતા.

રંગાસ્વામી પહેલી વાર 1991માં થટ્ટનચાવાડી મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને તેમને કૃષિ અને સહકાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1996માં તેઓ તે જ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા હતા.

10 / 14
2001ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ ફરીથી જીત્યા અને જાહેર બાંધકામ, કૃષિ અને વન મંત્રી (એન રંગાસ્વામી મંત્રાલય) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

2001ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ ફરીથી જીત્યા અને જાહેર બાંધકામ, કૃષિ અને વન મંત્રી (એન રંગાસ્વામી મંત્રાલય) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

11 / 14
તેમણે વર્ષના 27 ઓક્ટોબરે, તેમણે પુડુચેરીના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. તેમણે 2001 થી 2008 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

તેમણે વર્ષના 27 ઓક્ટોબરે, તેમણે પુડુચેરીના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. તેમણે 2001 થી 2008 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

12 / 14
2011માં, તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાની પાર્ટી, એનઆર કોંગ્રેસની સ્થાપના કરી, અને 2011 થી 2016 સુધી પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

2011માં, તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાની પાર્ટી, એનઆર કોંગ્રેસની સ્થાપના કરી, અને 2011 થી 2016 સુધી પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

13 / 14
તેમણે 2016 થી 2021 સુધી વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી, અને 2021 રંગાસ્વામી પુડુચેરીના મુખ્યમંત્રી (એન રંગાસ્વામી રાજકીય કારકિર્દી) રહ્યા છે.રંગાસામી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી. (all photo : PTI)

તેમણે 2016 થી 2021 સુધી વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી, અને 2021 રંગાસ્વામી પુડુચેરીના મુખ્યમંત્રી (એન રંગાસ્વામી રાજકીય કારકિર્દી) રહ્યા છે.રંગાસામી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી. (all photo : PTI)

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">