AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Fruits: ઉનાળામાં આ 5 ફળો ખાવા કેમ છે જરૂરી? જાણો

ઉનાળામાં શરીરનું હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી હોય છે. ઉનાળાની આકરી ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ખાસ પ્રકારના ફળો ખાવા ખૂબ જ જરૂરી હોય છે. આ ફળો શરીરમાં પાણીની ઉણપને પૂરી કરી શકે છે.

| Updated on: Apr 28, 2026 | 10:56 AM
Share
ઉનાળા દરમિયાન તાજા, રસદાર અને ઠંડક આપતા ફળો દરેકના પ્રિય હોય છે. ઘણા લોકો આ ઉનાળામાં વારંવાર પાણી પી શકતા નથી અને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે.

ઉનાળા દરમિયાન તાજા, રસદાર અને ઠંડક આપતા ફળો દરેકના પ્રિય હોય છે. ઘણા લોકો આ ઉનાળામાં વારંવાર પાણી પી શકતા નથી અને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે.

1 / 7
કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન C અને A ભરપૂર માત્રામાં હોય છે. જે ગરમીમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેનાથી પાચનમાં સુધારો થાય છે.

કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન C અને A ભરપૂર માત્રામાં હોય છે. જે ગરમીમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેનાથી પાચનમાં સુધારો થાય છે.

2 / 7
તરબૂચમાં આશરે 90%થી પણ વધુ પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તરબૂચ લૂ સામે રક્ષણ કરે છે. વજન ઘટાડવામાં તરબૂચ મદદ કરે છે.

તરબૂચમાં આશરે 90%થી પણ વધુ પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તરબૂચ લૂ સામે રક્ષણ કરે છે. વજન ઘટાડવામાં તરબૂચ મદદ કરે છે.

3 / 7
પાઇનેપલ પાચનશક્તિ સુધારે છે અને શરીરને ઠંડક આપે છે. પાઇનેપલ ખાવાથી ગરમીમાં થતો થાક દૂર થાય છે.

પાઇનેપલ પાચનશક્તિ સુધારે છે અને શરીરને ઠંડક આપે છે. પાઇનેપલ ખાવાથી ગરમીમાં થતો થાક દૂર થાય છે.

4 / 7
સંતરૂ સાઇટ્રસ ફળ છે. તે શરીરને તાજગી આપે છે. તેમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે. સંતરૂ ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

સંતરૂ સાઇટ્રસ ફળ છે. તે શરીરને તાજગી આપે છે. તેમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે. સંતરૂ ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

5 / 7
શક્કરટેટી ડિહાઇડ્રેશનથી બચાવે છે.  રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.  શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. શક્કરટેટીમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ હોય છે.

શક્કરટેટી ડિહાઇડ્રેશનથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. શક્કરટેટીમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ હોય છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપ પેનલનો વિજય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">