આ 5 વ્યવહારો પર આવકવેરા વિભાગ રાખે છે ચાંપતી નજર…નિયમનો ભંગ કરશો તો મળશે નોટિસ

હાલના સમયમાં ડિજિટલ પેમેન્ટ સૌથી સરળ અને અનુકૂળ માધ્યમ બન્યું છે પરંતુ હજુ ઘણા લોકોને રોકડ વ્યવહારને પ્રાધાન્ય આપે છે. ઘણા વ્યવહારો રોકડમાં કરવા પાછળ એવું માનવામાં આવે છે કે તેઓ આવકવેરા વિભાગના રડારથી દૂર રહેશે. જો તમે પણ માનો છો કે તમે રોકડ વ્યવહારો દ્વારા ટેક્સ બચાવી શકો છો, તો આ તમારી ભૂલ છે કારણકે આવકવેરા તમારા 5 રોકડ વ્યવહારો પર બાજ નજર રાખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2024 | 7:47 AM
હાલના સમયમાં ડિજિટલ પેમેન્ટ સૌથી સરળ અને અનુકૂળ માધ્યમ બન્યું છે પરંતુ હજુ ઘણા લોકોને રોકડ વ્યવહારને પ્રાધાન્ય આપે છે. ઘણા વ્યવહારો રોકડમાં કરવા પાછળ એવું માનવામાં આવે છે કે તેઓ આવકવેરા વિભાગના રડારથી દૂર રહેશે. જો તમે પણ માનો છો કે તમે રોકડ વ્યવહારો દ્વારા ટેક્સ બચાવી શકો છો, તો આ તમારી ભૂલ છે કારણકે  આવકવેરા તમારા 5 રોકડ વ્યવહારો પર બાજ નજર રાખે છે.

હાલના સમયમાં ડિજિટલ પેમેન્ટ સૌથી સરળ અને અનુકૂળ માધ્યમ બન્યું છે પરંતુ હજુ ઘણા લોકોને રોકડ વ્યવહારને પ્રાધાન્ય આપે છે. ઘણા વ્યવહારો રોકડમાં કરવા પાછળ એવું માનવામાં આવે છે કે તેઓ આવકવેરા વિભાગના રડારથી દૂર રહેશે. જો તમે પણ માનો છો કે તમે રોકડ વ્યવહારો દ્વારા ટેક્સ બચાવી શકો છો, તો આ તમારી ભૂલ છે કારણકે આવકવેરા તમારા 5 રોકડ વ્યવહારો પર બાજ નજર રાખે છે.

1 / 6
બેંકના ખાતામાં મોટી રોકડ રકમ જમા કરાવવી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડમાં બેંકમાં જમા કરે છે તો તેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવશે. તમારા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવાઈ હોવાથી આવકવેરા વિભાગ તમને આ નાણાંના સ્ત્રોત વિશે પૂછી શકે છે.

બેંકના ખાતામાં મોટી રોકડ રકમ જમા કરાવવી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડમાં બેંકમાં જમા કરે છે તો તેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવશે. તમારા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવાઈ હોવાથી આવકવેરા વિભાગ તમને આ નાણાંના સ્ત્રોત વિશે પૂછી શકે છે.

2 / 6
ફિક્સ ડિપોઝિટમાં રોકડમાં રોકાણ કરવું : નાણાકીય વર્ષમાં બેંક ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવાથી પ્રશ્નોનો જવાબ આપવો પડે છે તે જ રીતે FD માં પણ આજ ફોર્મ્યુલા લાગુ પડે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં એક અથવા વધુ FDમાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરો છો, તો જો આવકવેરા વિભાગ તમને આ રકમ અંગે નાણાંના સ્ત્રોત વિશે પ્રશ્નો પૂછી શકે છે.

ફિક્સ ડિપોઝિટમાં રોકડમાં રોકાણ કરવું : નાણાકીય વર્ષમાં બેંક ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવાથી પ્રશ્નોનો જવાબ આપવો પડે છે તે જ રીતે FD માં પણ આજ ફોર્મ્યુલા લાગુ પડે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં એક અથવા વધુ FDમાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરો છો, તો જો આવકવેરા વિભાગ તમને આ રકમ અંગે નાણાંના સ્ત્રોત વિશે પ્રશ્નો પૂછી શકે છે.

3 / 6
મિલકતનું ખરીદ -વેચાણ :જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે રૂપિયા 30 લાખ કે તેથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરી હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર ચોક્કસપણે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે. આ સ્થિતિમાં આટલઈ મોટી રકમના ટ્રાન્ઝેક્શનને કારણે આવકવેરા વિભાગ પૂછી શકે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા અને સ્ત્રોત શું છે?

મિલકતનું ખરીદ -વેચાણ :જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે રૂપિયા 30 લાખ કે તેથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરી હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર ચોક્કસપણે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે. આ સ્થિતિમાં આટલઈ મોટી રકમના ટ્રાન્ઝેક્શનને કારણે આવકવેરા વિભાગ પૂછી શકે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા અને સ્ત્રોત શું છે?

4 / 6
ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ :જો તમારું ક્રેડિટ કાર્ડનું બિલ રૂપિયા 1 લાખ કે તેથી વધુ આવે છે અને તમે તેને રોકડમાં પેમેન્ટ કરો છો તો પણ તમને પૈસાના સ્ત્રોત વિશે પૂછવામાં આવશે. જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં કોઈપણ રીતે 10 લાખ અથવા વધુની ચુકવણી કરો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે કે તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા છે?

ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ :જો તમારું ક્રેડિટ કાર્ડનું બિલ રૂપિયા 1 લાખ કે તેથી વધુ આવે છે અને તમે તેને રોકડમાં પેમેન્ટ કરો છો તો પણ તમને પૈસાના સ્ત્રોત વિશે પૂછવામાં આવશે. જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં કોઈપણ રીતે 10 લાખ અથવા વધુની ચુકવણી કરો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે કે તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા છે?

5 / 6
શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડની ખરીદી :જો મોટી માત્રામાં રોકડનો ઉપયોગ શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડ ખરીદવા માટે કરવામાં આવે છે તો તે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 10 લાખ કે તેથી વધુની લેવડદેવડ કરે છે તો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ તમને રોકડ અંગે માહિતી પૂછી શકે છે

શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડની ખરીદી :જો મોટી માત્રામાં રોકડનો ઉપયોગ શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડ ખરીદવા માટે કરવામાં આવે છે તો તે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 10 લાખ કે તેથી વધુની લેવડદેવડ કરે છે તો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ તમને રોકડ અંગે માહિતી પૂછી શકે છે

6 / 6

Latest News Updates

Follow Us:
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">