અનંત-રાધિકાના સંગીતમાં પરફોર્મ કરવા કેટલી રકમ લઈ રહ્યો છે Justin Bieber ? જાણો અહીં

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ થશે, જોકે દંપતીના શુભ લગ્ન સાથે સંબંધિત ધાર્મિક વિધિઓની શુભ શરૂઆત થઈ ચૂકી છે. મામેરાની વિધિ બાદ હવે અનંત-રાધિકાનો સંગીત સેરેમની 5મી જુલાઈએ છે, જેમાં જસ્ટિન બીબર પણ પરફોર્મ કરવા જઈ રહ્યો છે. ત્યારે બીબર કેટલી લઈ રહ્યો છે ફી જાણો અહીં

| Updated on: Jul 05, 2024 | 2:32 PM
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન એક મોટી ઈવેન્ટ છે, જેમાં ઘણા ફંક્શન હશે. અંબાણી પરિવારે 'મામેરુ' વિધિ સાથે તેમના નાના પુત્રના શુભ લગ્નનું ઉદ્ઘાટન કર્યું છે. જે બાદ ગરબા નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે આજે સંગીત સેરેમની છે જેમાં ઈન્ટરનેશનલ પોપસ્ટાર સિંગર જસ્ટિન બીબર સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન એક મોટી ઈવેન્ટ છે, જેમાં ઘણા ફંક્શન હશે. અંબાણી પરિવારે 'મામેરુ' વિધિ સાથે તેમના નાના પુત્રના શુભ લગ્નનું ઉદ્ઘાટન કર્યું છે. જે બાદ ગરબા નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે આજે સંગીત સેરેમની છે જેમાં ઈન્ટરનેશનલ પોપસ્ટાર સિંગર જસ્ટિન બીબર સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે.

1 / 5
તમને જણાવી દઈએ કે અગાઉ રિહાન્નાથી લઈને શકીરા સુધીના દરેકે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. ત્યારે તેના પરફોર્મને જોવા લોક એક્સાઈટેડ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ રિહાન્નાથી લઈને શકીરા સુધીના દરેકે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. ત્યારે તેના પરફોર્મને જોવા લોક એક્સાઈટેડ છે.

2 / 5
આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે મુંબઈ પહોંચ્યો હતો. તે અનંત-રાધિકાના લગ્ન પહેલા સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે, જે એન્ટિલિયામાં 5 જુલાઈએ યોજાશે. ગુરુવારે સવારે જસ્ટિન મુંબઈના એક એરપોર્ટ પર ઉતર્યો હતો. ગાયકના કાફલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીબર 7 વર્ષ પછી ભારત આવ્યો છે. અગાઉ, તેઓ 2022 માં એક કોન્સર્ટ કરવાના હતા, પરંતુ તેમની તબિયતની સમસ્યાને કારણે, આ કોન્સર્ટ રદ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે મુંબઈ પહોંચ્યો હતો. તે અનંત-રાધિકાના લગ્ન પહેલા સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે, જે એન્ટિલિયામાં 5 જુલાઈએ યોજાશે. ગુરુવારે સવારે જસ્ટિન મુંબઈના એક એરપોર્ટ પર ઉતર્યો હતો. ગાયકના કાફલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીબર 7 વર્ષ પછી ભારત આવ્યો છે. અગાઉ, તેઓ 2022 માં એક કોન્સર્ટ કરવાના હતા, પરંતુ તેમની તબિયતની સમસ્યાને કારણે, આ કોન્સર્ટ રદ કરવામાં આવ્યો હતો.

3 / 5
જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીતમાં  પ્રદર્શન માટે કેટલું ચાર્જ કરી રહ્યું છે તે સૌ કોઈ જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટન્ટ બૉલીવુડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ખુલાસો કર્યો છે કે જસ્ટિન અનંત-રાધિકાના સંગીત સમારોહમાં પરફોર્મ કરવા માટે લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયા ચાર્જ લઈ રહ્યો છે.

જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીતમાં પ્રદર્શન માટે કેટલું ચાર્જ કરી રહ્યું છે તે સૌ કોઈ જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટન્ટ બૉલીવુડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ખુલાસો કર્યો છે કે જસ્ટિન અનંત-રાધિકાના સંગીત સમારોહમાં પરફોર્મ કરવા માટે લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયા ચાર્જ લઈ રહ્યો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં માત્ર જસ્ટિન બીબર જ નહીં પરંતુ અન્ય ઘણી ઈન્ટરનેશનલ સેલિબ્રિટી પણ પરફોર્મ કરવા જઈ રહી છે. આ ભવ્ય લગ્નમાં એડેલ, ડ્રેક અને લાના ડેલ રેલ જેવી હસ્તીઓ પરફોર્મ કરશે તેવી ચર્ચા છે. અનંત-રાધિકાના લગ્નની વાત કરીએ તો બંને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પછી, 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ યોજવામાં આવશે અને 14 જુલાઈના રોજ કપલના ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં માત્ર જસ્ટિન બીબર જ નહીં પરંતુ અન્ય ઘણી ઈન્ટરનેશનલ સેલિબ્રિટી પણ પરફોર્મ કરવા જઈ રહી છે. આ ભવ્ય લગ્નમાં એડેલ, ડ્રેક અને લાના ડેલ રેલ જેવી હસ્તીઓ પરફોર્મ કરશે તેવી ચર્ચા છે. અનંત-રાધિકાના લગ્નની વાત કરીએ તો બંને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પછી, 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ યોજવામાં આવશે અને 14 જુલાઈના રોજ કપલના ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">