
વેડિંગ
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે.
અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે લગ્નો લેવાના રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા ફરે છે અને સપ્તપદી વાંચવામાં આવે છે. હિન્દુ મેરેજમાં મંગલસુત્ર અને માથામાં કુમકુમનો સેથોએ, હાથમાં બંગડી વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં નિકાહ પઢવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં મેરેજમાં સફેદ લહેંગા અને બ્લેક સુટમાં વર-કન્યા ચર્ચમાં ફાધરની સાક્ષીએ મેરેજ રિંગ પહેરાવે છે.
હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે. આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.
કાનુની સવાલ: લગ્ન પછી કેટલા વર્ષ સુધીમાં દહેજનો કેસ નોંધી શકાય છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે
Dowry Harassment: ભારતીય કાયદા મુજબ દહેજ સંબંધિત બાબતોમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવિધ કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. દહેજ ઉત્પીડન અને દહેજ મૃત્યુ જેવા ગુનાઓ અલગ-અલગ કલમો હેઠળ આવે છે અને તેમની સમય મર્યાદા પણ અલગ-અલગ હોય છે.
- Meera Kansagara
- Updated on: Mar 21, 2025
- 1:29 pm
કાનુની સવાલ: પત્નીએ દહેજનો ખોટો કેસ કર્યો છે તો કેવી રીતે બચવું? આટલા ડોક્યુમેન્ટ્સ તમને ખોટા કેસમાંથી બચાવી શકે છે
કાનુની સવાલ: ખોટા દહેજ કેસને રોકવા માટે નીચેના ડોક્યુમેન્ટ્સ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ડોક્યુમેન્ટ્સ એ સાબિત કરવામાં મદદ કરી શકે છે કે લગ્નમાં કોઈ દહેજ આપવામાં આવ્યું ન હતું અને પતિ અને તેના પરિવારને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Mar 18, 2025
- 2:27 pm
Wedding: લગ્નમાં તમારી સ્કીનના રંગ પ્રમાણે લહેંગા કે શેરવાની કરો સિલેક્ટ, આ ટિપ્સ ફોલો કરો
Wedding Outfits Tips: જો તમે તમારા લગ્ન માટે તમારી ત્વચાના રંગ અનુસાર લહેંગા અથવા શેરવાની પસંદ કરવા માંગતા હો તો ચોક્કસપણે આ રંગ ટિપ્સ ફોલો કરો.
- Meera Kansagara
- Updated on: Mar 17, 2025
- 11:47 am
કાનુની સવાલ: સાસરીયા સામે દહેજનો કેસ કરવા માટે કેટલા પુરાવા જોઈએ, કેવી રીતે દહેજ કેસ કરી શકાય? જાણો ભારતીય કાયદો શું કહે છે
કાનુની સવાલ: દહેજ લેવું કે આપવું એ ભારતીય કાયદા હેઠળ ગુનો છે. જો કોઈ મહિલા દહેજ ઉત્પીડન અથવા દહેજ માટે ક્રૂરતાનો કેસ દાખલ કરવા માંગતી હોય તો તેને કેટલાક નક્કર પુરાવાની જરૂર પડશે.
- Meera Kansagara
- Updated on: Mar 15, 2025
- 7:37 am
અંબાણીના લગ્નમાં ગાયબ થયો કિમ કાર્દાશિયનનો હીરો, મહિનાઓ પછી કર્યો ખુલાસો
અમેરિકાની લોકપ્રિય ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન ગયા વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવી હતી. હવે તેણે આ ભવ્ય લગ્નને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. કિમે જણાવ્યું કે અંબાણીના લગ્ન દરમિયાન તેનો હીરો ખોવાઈ ગયો હતો.
- Dhinal Chavda
- Updated on: Mar 12, 2025
- 4:54 pm
AI નો લગ્નમાં જાદૂ! સ્વર્ગસ્થ પિતાએ મેરેજના દરેક ફંક્શનમાં આપી હાજરી, બેઠેલા લોકોની આંખોમાં ગંગા-જમના છલકાઈ-જુઓ Video
Emotional Viral Video: AIની કમાલ! દક્ષિણ ભારતમાં એક લગ્ન દરમિયાન એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો. જેમાં વરરાજાના સ્વર્ગસ્થ પિતા સ્વર્ગમાંથી નીચે ઉતરીને લગ્નના સમારોહમાં હાજરી આપી તેમજ બધા લોકો સાથે ભોજન લેતા અને પછી પાછા સ્વર્ગમાં ફરતા દેખાયા હતા.
- Meera Kansagara
- Updated on: Mar 9, 2025
- 12:21 pm
Wedding Video : કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાના લગ્નમાં ધામધૂમ, PM મોદીએ પણ આપ્યા આશીર્વાદ
ડૉ. કુમાર વિશ્વાસના આકર્ષક કવિ વ્યક્તિત્વનો જ મહિમા છે કે તેમની દીકરી અને જમાઈને લગ્નના આશીર્વાદ આપવા માટે રાજકારણ, મીડિયા, ધર્મ અને ખેલજગતની ઘણી મહાન હસ્તીઓએ હાજરી આપી હતી. સાથે જ સપા અને કોંગ્રેસના ઘણા દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા.
- Sagar Solanki
- Updated on: Mar 6, 2025
- 5:53 pm
Holika Dahan 2025: હોલિકા દહનની અગ્નિમાં આ 5 વસ્તુઓ અચૂક અર્પણ કરો, લગ્નના યોગ જલ્દી બનશે!
Holika Dahan 2025: જો તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ આવી રહી છે, તો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. માન્યતાઓ અનુસાર હોલિકા દહનના દિવસે આ ઉપાયો કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્ન થવાની શક્યતા પણ બને છે.
- Meera Kansagara
- Updated on: Mar 5, 2025
- 2:43 pm
વરરાજાના પરિવારે લગ્નની એવી કંકોત્રી છપાવી કે, લોકો જાનમાં આવતા ડરી ગયા
ફેસબુક પર હાલમાં એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ લગ્ન 9 ફ્રેબુઆરી 2025ના રોજ જયપુરમાં છે. કાર્ડ અન્ય કાર્ડની જેમ સાધારણ નથી. પરંતુ લોકનું ધ્યાન "આમદ કે મુંતઝિર " પર અટકી ગયું છે.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2025
- 4:48 pm
45 વર્ષની ઉંમરે બોલિવુડ અભિનેત્રીએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
બોલિવૂડ ફિલ્મ રોકસ્ટારથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી નરગીસ ફખરીએ લગ્ન કર્યા છે. જોકે, નરગીસે હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી. પરંતુ તેમના લગ્નના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Feb 23, 2025
- 10:22 am
Alimony by Female Actresses : છૂટાછેડા દરમ્યાન આ મહિલા એક્ટ્રેસે તેમના પતિને ચૂકવી ભરણપોષણની મોટી રકમ
અહીં કેટલીક એવી મહિલા સેલેબ્રિટીઓના છૂટાછેડા અને તેમના પતિને ચૂકવવામાં આવેલા ભરણપોષણ વિશે વાત કરીશું. જેમ કે, બ્રિટની સ્પીયર્સ, હેલ બેરી અને મેડોના જેવી અભિનેત્રીઓએ તેમના છૂટાછેડા પછી મોટી રકમ ચૂકવવા પડ્યા છે.
- Sagar Solanki
- Updated on: Feb 21, 2025
- 5:39 pm
કાનુની સલાહ: શું છોકરીને આપવામાં આવેલા કરિયાવરને દહેજ માનવામાં આવશે?
દહેજ એટલે લગ્ન સમયે કન્યાના પરિવાર દ્વારા વરરાજાને આપવામાં આવેલી મિલકત. દહેજને ઉર્દૂમાં 'જહેઝ' કહેવામાં આવે છે. દહેજ પ્રથા એક સામાજિક દૂષણ છે. તેના માટે કાયદામાં ચોક્કસ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
- Meera Kansagara
- Updated on: Feb 22, 2025
- 11:03 am
Fact Check : છૂટાછેડાની ચર્ચા વચ્ચે વધુ એક વીડિયો વાયરલ ! વિરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની વચ્ચે જબરદસ્ત લડાઈ? જાણો હકીકત
ભૂતપૂર્વ ટીમ ઈન્ડિયા વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ આ દિવસોમાં તેમના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે તે તેની પત્ની આરતી અહલાવતને છૂટાછેડા આપી શકે છે. દરમિયાન, આ દંપતીનો વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને લડતા જોવા મળે છે.
- Sagar Solanki
- Updated on: Feb 11, 2025
- 10:30 am
Jeet Adani wedding : જીત અને દિવાએ કર્યો પંજાબી ભાંગડા પર ડાન્સ, જુઓ મજેદાર Video
ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું જેમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદીએ તેમના પુત્ર ગુરદીપ મહેંદી સાથે પરફોર્મ કર્યું હતું. ગુરદીપ મહેંદીએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Feb 8, 2025
- 6:19 pm
Jeet Adani Wedding Video : જીત અદાણી અને દિવા શાહના લગ્ન પર ગૌતમ અદાણીએ કરી મોટી જાહેરાત
ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ દિવા શાહ સાથે પરંપરાગત અને સાદગીપૂર્ણ સમારંભમાં લગ્ન કર્યા. આ શુભ પ્રસંગ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે યોજાયો હતો જેમાં ફક્ત પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતા.
- Sagar Solanki
- Updated on: Feb 7, 2025
- 9:21 pm