વેડિંગ
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે.
અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે લગ્નો લેવાના રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા ફરે છે અને સપ્તપદી વાંચવામાં આવે છે. હિન્દુ મેરેજમાં મંગલસુત્ર અને માથામાં કુમકુમનો સેથોએ, હાથમાં બંગડી વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં નિકાહ પઢવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં મેરેજમાં સફેદ લહેંગા અને બ્લેક સુટમાં વર-કન્યા ચર્ચમાં ફાધરની સાક્ષીએ મેરેજ રિંગ પહેરાવે છે.
હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે. આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.
VIROSH Wedding : રશ્મિકા મંદાનાની સાસુ, સસરા અને દેવર કોણ શું કરે છે જાણો
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં પોતાના લગ્નને લઈ ચર્ચમાં છે. બંન્નેએ પોતાના લગ્નને ઓફિશિયલ કર્યા છે. ત્યારબાદ ચાહકો પણ ખુબ ખુશ છે. આ વચ્ચે આપણે જાણીએ કે, રશ્મિકા મંદાનાના સાસુ થી લઈ દેવર શું કરે છે. તેના વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Feb 24, 2026
- 10:52 am
Breaking News: લગ્નના ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ સ્ટાર ભારતીય ક્રિકેટરના લગ્નમાં ભંગાણ, પત્નીથી લીધા છૂટાછેડા
ટીમ ઈન્ડિયા માટે સાત મેચ રમનાર લેગ-સ્પિનર રાહુલ ચહરના લગ્ન માર્ચ 2022 માં થયા હતા. તેના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ગોવામાં તેમનું ડેસ્ટિનેશન વેડિંગ હતું, જેમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે લગ્નની ચોથી એનિવર્સરી પહેલા જ તેમના ડિવોર્સ થઈ ગયા છે.
- Smit Chauhan
- Updated on: Feb 20, 2026
- 7:07 pm
Unique marriage : આ જગ્યાએ, બધા ભાઈઓ એક જ છોકરી સાથે કરે છે લગ્ન, તમે નહીં જાણતા હોવ લગ્નના આ રિવાજ વિશે
ભારતમાં લગ્ન પ્રણાલીઓની વૈવિધ્યતા વિશ્વભરમાં જાણીતી છે. આવી જ એક અનોખી અને ઓછું જાણીતી પરંપરા આજકાલ ચર્ચામાં છે, જેમાં એક જ પરિવારના બે અથવા વધુ ભાઈઓ એક જ યુવતી સાથે લગ્ન કરે છે. ખાસ વાત એ છે કે આ લગ્ન સંપૂર્ણપણે પરસ્પર સંમતિથી કરવામાં આવે છે અને સ્થાનિક રિવાજો અનુસાર માન્ય ગણાય છે.
- Sagar Solanki
- Updated on: Feb 15, 2026
- 7:48 pm
Breaking News : પરણવા જઈ રહ્યો છે.. સારાનો ભાઈ અર્જુન તેંડુલકર, સચિને PM મોદીને રૂબરૂ મળી આપ્યું આમંત્રણ, જુઓ Photos
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે તેમના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. અર્જુન 5 માર્ચ, 2026ના રોજ સાનિયા ચાંડોક સાથે લગ્ન કરશે.
- Sagar Solanki
- Updated on: Feb 10, 2026
- 9:28 pm
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય માત્ર સર્ટિફિકેટથી પતિ-પત્ની નહી બની શકો, ધાર્મિક વિધિઓ વિનાનું મેરેજ સર્ટિફિકેટ નકામું
સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્નને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે 1955ના હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્નોની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતા સ્પષ્ટ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે ,ધાર્મિક વિધિઓ અને સાત ફેરા વિનાના લગ્ન માન્ય નથી.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2026
- 7:17 am
TMKOC : ‘તારક મહેતા’ શોના બબીતાજી વિદેશી છોકરા સાથે કરશે લગ્ન! અભિનેત્રીએ કર્યો ખુલાસો
Taarak Mehta Ka Ooltah Chashmah : મુનમુન દત્તા, 'બબીતા જી' તરીકે જાણીતી, તાજેતરમાં પ્રેમ અને લગ્ન પર ખુલીને બોલી. તેણે જણાવ્યું કે લગ્ન અંગે તે ઉતાવળમાં નથી અને તેને હજુ ખાતરી નથી કે તે લગ્ન કરવા માંગે છે કે નહીં. અને શું તે લગ્ન કરશે તો કેવા છોકરા સાથે કરાશે તે અંગે તેમણે વાત કરી હતી.
- Sagar Solanki
- Updated on: Jan 20, 2026
- 2:42 pm
Arjun Tendulkar Wedding Date: T20 વર્લ્ડકપ વચ્ચે માસ્ટર બ્લાસ્ટરના ઘરે ગુંજશે શરણાઈ, લગ્નની તારીખ નક્કી!
Arjun Tendulkar Wedding Date Reveal: ક્રિકેટના ભગવાન સચિન તેડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. તેમણે ગત્ત વર્ષે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી હતી. જે બિઝનેસમેન રવિ ધઈની પૌત્રી છે.
- Nirupa Duva
- Updated on: Jan 8, 2026
- 10:29 am
Viral Video: વરરાજા પરિવાર વાળા લગ્ન સ્થળે સિંદૂર લાવવાનું ભૂલી ગયા, પણ પછી જે બન્યું તેણે બધાના દિલ જીતી લીધા!
સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાથી નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લગ્નની વિધિ દરમિયાન ખબર પડી કે વરરાજાના પરિવાર વાળા સિંદૂર લાવવાનું ભૂલી ગયા હતા. ત્યારબાદ જે બન્યું તેણે બધાના દિલ જીતી લીધા છે.
- Meera Kansagara
- Updated on: Dec 31, 2025
- 8:43 am
કાનુની સવાલ: અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો ગુનો છે? જાણો ભારતીય કાયદો શું કહે છે, યુવાનો માટે સરળ ભાષામાં કાયદાની સમજ
કાનુની સવાલ: આજના સમયમાં પ્રેમ લગ્ન સામાન્ય બનતા જઈ રહ્યા છે, પરંતુ જ્યારે વાત અલગ જ્ઞાતિમાં લગ્ન કરવાની આવે છે, ત્યારે ઘણા યુવાનો ડરી જાય છે. સમાજ, પરિવાર અને આસપાસના લોકો દ્વારા કહેવામાં આવે છે કે “આ ગુનો છે”, “પોલીસ કેસ થશે” અથવા “કોર્ટમાં ફસાઈ જશો”. પરંતુ હકીકતમાં કાયદો શું કહે છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Dec 31, 2025
- 7:00 am
કાનુની સવાલ: લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગે કિન્નર વધારે પૈસા માંગે તો શું કાયદો છે? જાણો ભારતીય કાનુન શું કહે છે
લગ્ન પ્રસંગ કે બાળક જન્મ જેવા પ્રસંગે કિન્નર (ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ) દ્વારા વધારે પૈસા માટે દબાણ કે ધમકી આપવામાં આવે તો ભારતીય કાયદામાં તેની સામે વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભારતીય કાયદો શું કહે છે, તે સરળ ભાષામાં સમજીએ.
- Meera Kansagara
- Updated on: Dec 18, 2025
- 7:00 am
શું કોઈ HIV-પોઝિટિવ વ્યક્તિ HIV-નેગેટિવ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે ? જાણો એક્સપર્ટ શું કહે છે
જો કોઈ વ્યક્તિ HIVથી સંક્રમિત થાય છે, તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો કોઈ વ્યક્તિ લગ્ન પહેલાં ચેપગ્રસ્ત થાય છે, તો તે વિચારે છે કે તેણે લગ્ન કરવા જોઈએ કે નહીં. આ પ્રશ્નોના જવાબો શોધવા માટે એક્સપર્ટે જાણકારી આપી છે.
- Meera Kansagara
- Updated on: Dec 16, 2025
- 2:55 pm
Vastu tips: વાસ્તુની આ 4 ભૂલો DIVORCE તરફ દોરી જાય છે, આજે જ ઘરે આ સુધારા કરો
Vastu Tips: વાસ્તુ અનુસાર વ્યક્તિના ઘરમાં જાણી જોઈને કે અજાણતાં કરવામાં આવેલી ભૂલો પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે, જે ક્યારેક છૂટાછેડા તરફ પણ દોરી જાય છે. તેમને કેવી રીતે સુધારવું તે જાણો.
- Meera Kansagara
- Updated on: Dec 13, 2025
- 3:31 pm
ભૂલથી પણ વરરાજા અને કન્યાને આ ભેટ ના આપો, નહીં તો તેમના સંબંધોમાં પડી શકે છે તિરાડ
Vastu Shastra: લગ્નના શુભ પ્રસંગે ભેટો આપવામાં આવે છે. વાસ્તુમાંથી આપવામાં આવ્યું છે કે કન્યા અને વરરાજાને કઈ ભેટો આપવાથી સંબંધોમાં અંતર આવી શકે છે અને વૈવાહિક જીવન બગડી શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 12, 2025
- 3:58 pm
શિક્ષણથી લઈ લગ્ન સુધી.. દીકરીના ભવિષ્ય માટે બેસ્ટ છે આ સરકારી યોજનાઓ, જાણી લો
તમારી પુત્રીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણ, કારકિર્દી અને લગ્ન માટે શ્રેષ્ઠ નાણાકીય યોજનાઓ શોધો. સુકન્યા સમૃદ્ધિ, PPF, બાળ વીમા, અને પોસ્ટ ઓફિસ યોજનાઓ જેવા સરકારી વિકલ્પો તેમના માટે ફાયદાકારક છે.
- Sagar Solanki
- Updated on: Dec 11, 2025
- 3:31 pm
Wedding Song : શું આ હિન્દી ગીતનો મૃત્યુ સાથે કોઈ સંબંધ છે ? કેમ કેટલાક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી દરમિયાન આ ગીત વાગે છે ?
આજકાલ લગ્ન પ્રસંગે એક હિન્દી સોંગ ખૂબ જ વાગે છે. આ ગીત દુલ્હા-દુલ્હનની એન્ટ્રી પર વગાડવામાં આવે છે પરંતુ ગીતનો અર્થ શું? આ વાત મોટાભાગના લોકોને ખબર નથી.
- Ravi Prajapati
- Updated on: Dec 6, 2025
- 8:02 pm