અંબાણી પરિવાર
મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણીએ રિલાયન્સને દેશની સૌથી મોટી કંપની બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
હવે મુકેશ અંબાણીએ લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. ઓઈલ અને ગેસથી શરૂ થયેલો મુકેશ અંબાણીના બિઝનેસ હવે એટલો મોટો થઈ ગયો છે કે તેઓ ગમે તે ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમાં લીડર બની જાય છે.
મુકેશ અંબાણી ફોર્બ્સ અને બ્લૂમબર્ગ સહિત ઘણા સૂચકાંકોમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય અમીરોની યાદીમાં ટોચ પર છે. હવે મુકેશ અંબાણીના બાળકો તેમના પિતાની બિઝનેસ સફરને આગળ વધારી રહ્યા છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી અલગ-અલગ સેક્ટર દ્વારા પોતાની ઓળખ બનાવી રહ્યા છે. જ્યારે તેમની પત્ની નીતા અંબાણી સામાજિક કાર્યો દ્વારા દેશના જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી રહે છે.
મુકેશ અંબાણીનો નાનો ભાઈ અનિલ અંબાણી છે. જેના લગ્ન ફિલ્મ અભિનેત્રી ટીના મુનિમ સાથે થયા હતા. મુકેશ અને નીતા અંબાણીને બે પુત્ર અને એક પુત્રી છે. જેમના નામ ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી છે. જ્યારે અનિલ અને ટીના અંબાણીને બે પુત્ર છે. જય અનમોલ છે.
Breaking News : ગુજરાત માટે રિલાયન્સની 5 મોટી જાહેરાત, Jio લોન્ચ કરશે દેશનું પહેલું મેડ-ઇન-ઇન્ડિયા AI પ્લેટફોર્મ, જાણો
વાયબ્રન્ટ ગુજરાત 2026 સમિટ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતના ડિજિટલ ભવિષ્યને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે Jio દેશનું પહેલું સંપૂર્ણપણે મેડ-ઇન-ઇન્ડિયા, પીપલ-ફર્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jan 11, 2026
- 10:35 pm
Breaking News : ગુજરાત માટે મોટા સમાચાર, જામનગર બનશે ગ્રીન એનર્જી અને AI હબ, મુકેશ અંબાણીએ આપી ખુશખબર
મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹7 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી. રિલાયન્સ ક્લીન એનર્જી, ગ્રીન મટિરિયલ્સ અને AI ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કરશે.
- Sagar Solanki
- Updated on: Jan 11, 2026
- 5:23 pm
અંબાણી પરિવાર કયું પાણી પીવે છે? એક બોટલની કિંમત જાણી ચોંકી જશો…
મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના સ્વાસ્થ્ય માટે કેવા પ્રકારનું પાણી પીવે છે, અને તેનો માસિક ખર્ચ કેટલો છે? તેના ફાયદા અને કિંમત વિશે જાણો.
- Sagar Solanki
- Updated on: Jan 11, 2026
- 4:30 pm
Breaking news : મુકેશ અંબાણી ખરીદશે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ! અમેરિકા સાથેની વાતચીતથી ગુજરાતની રિફાઇનરીને ફાયદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રશિયન તેલ આયાત ઘટાડવા અમેરિકાના દબાણ વચ્ચે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ફરી ખરીદવા માંગે છે. કંપની આ માટે અમેરિકાની મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે.
- Sagar Solanki
- Updated on: Jan 10, 2026
- 5:30 pm
Breaking News : ડૂબેલા બજારમાં મુકેશ અંબાણીની આ કંપનીએ કરી કમાલ, રોકાણકારો થયા માલામાલ
ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો, પરંતુ કેટલાક કાપડ શેરોમાં તેજી જોવા મળી. આલોક ઇન્ડસ્ટ્રીઝના શેર 8.5% વધીને ₹17.21 થયા. ટ્રેડિંગ વોલ્યુમ સરેરાશ કરતા નવ ગણું હતું, જોકે કોઈ મૂળભૂત કારણ સ્પષ્ટ નહોતું.
- Sagar Solanki
- Updated on: Jan 8, 2026
- 5:36 pm
ઓફિસમાં નોકરી કરતાં લોકોથી વધુ કમાય છે અંબાણીના નોકરો? જાણો એન્ટિલિયામાં કામ કરતા 600 કર્મચારીઓની હકીકત
મુકેશ અંબાણીનું 27 માળનું ભવ્ય નિવાસસ્થાન “એન્ટિલિયા” માત્ર એક ઘર નથી, પરંતુ વૈભવ, ટેકનોલોજી અને ઉત્તમ વ્યવસ્થાપનનું અનોખું ઉદાહરણ છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત આ ઈમારત તેની ભવ્યતા માટે દુનિયાભરમાં જાણીતી છે. પરંતુ જેટલું આ ઘર ભવ્ય છે, એટલી જ રસપ્રદ છે તેની અંદર કામ કરતા કર્મચારીઓની વ્યવસ્થા અને તેમની આવક.
- Sagar Solanki
- Updated on: Jan 5, 2026
- 9:08 pm
Anant Ambani’s Journey : રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરથી લઈ સેવા ક્ષેત્ર સુધી… અનંત અંબાણી માટે કેવું રહ્યું 2025 નું વર્ષ, જાણો
વર્ષ 2025 અનંત અંબાણી માટે નિર્ણાયક સાબિત થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી. જામનગર-દ્વારકા પદયાત્રા દ્વારા તેમની ધાર્મિક શ્રદ્ધા પ્રદર્શિત થઈ.
- Sagar Solanki
- Updated on: Jan 3, 2026
- 8:45 pm
અંબાણી પરિવારની ઉદારતા… ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં કર્યું મોટું દાન, જુઓ Photos
નવા વર્ષની શરૂઆતમાં અંબાણી પરિવારે ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને ₹5 કરોડનું મોટું દાન આપ્યું. મુકેશ, નીતા અને અનંત અંબાણીએ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા.
- Sagar Solanki
- Updated on: Jan 2, 2026
- 9:54 pm
Nita Ambani: નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યું કિંમત રત્ન જડેલુ નેકલેસ, ઠાઠ-માઠ જોઈ લોકો પણ થયા આશ્ચર્યચકિત
નીતા અંબાણી, ક્યારેય પોતાની સુંદરતા બતાવવાની તક ગુમાવતી નથી. તેમના દરેક પોશાક એટલા મોંઘા હોય છે કે સામાન્ય વ્યક્તિ તેને ખરીદવાની કલ્પના પણ કરી શકતો નથી.
- Devankashi rana
- Updated on: Dec 25, 2025
- 11:17 am
ભારતના બાળકો માટે ખુશખબર, ઈશા અંબાણી અને કતારના રાજવી પરિવાર વચ્ચે થયા ઐતિહાસિક કરાર
ઈશા અંબાણી અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચેના ઐતિહાસિક કરારથી ભારતીય બાળકોના શિક્ષણમાં ક્રાંતિ આવશે. પાંચ વર્ષનો આ સહયોગ 'મ્યુઝિયમ-ઇન-રેસિડેન્સ' અને DADUના નિષ્ણાતો દ્વારા રમત-આધારિત વૈશ્વિક શિક્ષણ શાળાઓ અને આંગણવાડીઓ સુધી પહોંચાડશે.
- Sagar Solanki
- Updated on: Dec 23, 2025
- 10:30 pm
લિયોનેલ મેસ્સીએ રાધિકા અને અનંત અંબાણી સાથે આરતી કરી, હાથીના બચ્ચા સાથે વનતારામાં ફૂટબોલ રમ્યો, જુઓ Photos
વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણીના વનતારા વન્યજીવન સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે રાધિકા અંબાણી સાથે આરતી કરી અને ‘માનિકલાલ’ હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યા.
- Sagar Solanki
- Updated on: Dec 19, 2025
- 9:50 pm
Reliance : મુકેશ અંબાણીની આ કંપનીના શેર બનશે ‘રોકેટ’! મોર્ગન સ્ટેન્લીએ કરી મોટી ભવિષ્યવાણી
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરોને લઈને એક અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપનીએ મહત્વપૂર્ણ દાવો કર્યો છે. અહેવાલ મુજબ, આગામી વર્ષોમાં કંપનીના વિવિધ વ્યવસાયોમાં કમાણીમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે.
- Sagar Solanki
- Updated on: Dec 17, 2025
- 7:15 pm
Lionel Messi: ગળામાં માળા, માથે તિલક…ભારતીય રંગમાં રંગાયા લિયોનેલ મેસી, વનતારામાં અંબાણી પરિવારે કર્યું સ્વાગત
મેસ્સી ગુજરાતના જામનગર પહોંચ્યા, જ્યાં તેમણે અનંત અંબાણીના મહેમાન તરીકે વનતારા વન્યજીવન સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. પરંપરાગત શૈલીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
- Devankashi rana
- Updated on: Dec 17, 2025
- 1:33 pm
Lionel Messi : જામનગરનો મહેમાન બન્યો મેસ્સી, અનંત અંબાણીના વનતારાની લીધી મુલાકાત, જુઓ વીડિયો
લિયોનેલ મેસ્સી તેમના ભારત પ્રવાસને જામનગર સુધી લંબાવવાની યોજના કરી હતી. નવી દિલ્હીમાં GOAT ઇન્ડિયા ટૂર 2025 પૂર્ણ કર્યા પછી તેઓ અનંત અંબાણીના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી.
- Nirupa Duva
- Updated on: Dec 16, 2025
- 2:19 pm
મુકેશ અંબાણીના ઘરે કેમ રોજ બને છે 4000 રોટલી? ખરેખર આટલી બધી રોટલી ખાઈ જાય છે અંબાણી પરિવાર ?
ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મુકેશ અંબાણીના ઘરે દરરોજ 4,000 રોટલીઓ બને છે તો આટલી બધી રોટલી કેમ બનાવવામાં આવે છે તેમજ શેફનો પગાર કેટલો છે ચાલો જાણીએ
- Devankashi rana
- Updated on: Dec 8, 2025
- 2:58 pm