AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga કરતાં પહેલા અને પછી શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જાણો કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

What Should Eat Before And After Yoga : યોગ હોય કે અન્ય કોઈ ફિટનેસ એક્સરસાઇઝ, ખોરાક અને પાણીને લગતા કેટલાક નિયમો છે. જેના કારણે શરીરને ફાયદો થાય છે અને કસરત દરમિયાન તમને ભરપૂર એનર્જી મળે છે. જાણો યોગ કરતા પહેલા અને પછી શું ખાવું જોઈએ?

| Updated on: Aug 22, 2024 | 10:32 AM
Share
શરીરના દરેક અંગને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે યોગ એ એક સારી કસરત છે. યોગ માત્ર તમારા શરીરને જ સાજા નથી કરતું પરંતુ તમારા મન અને હૃદયને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે રોજ યોગ કરો છો તો જાણો યોગ કરતા પહેલા અને પછી તમારે શું ખાવું જોઈએ? જો તમે સવારે યોગ કરતા હોવ તો શું ખાવું અને સાંજે યોગ કરતા પહેલા શું ખાવું? એ પણ જાણો કે યોગ કર્યા પછી કેટલા સમય સુધી પાણી પીવું જોઈએ?

શરીરના દરેક અંગને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે યોગ એ એક સારી કસરત છે. યોગ માત્ર તમારા શરીરને જ સાજા નથી કરતું પરંતુ તમારા મન અને હૃદયને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે રોજ યોગ કરો છો તો જાણો યોગ કરતા પહેલા અને પછી તમારે શું ખાવું જોઈએ? જો તમે સવારે યોગ કરતા હોવ તો શું ખાવું અને સાંજે યોગ કરતા પહેલા શું ખાવું? એ પણ જાણો કે યોગ કર્યા પછી કેટલા સમય સુધી પાણી પીવું જોઈએ?

1 / 6
સવારના સમયે યોગાસન કરતા મોટાભાગના લોકો યોગ પહેલા કંઈપણ ખાવું કે પીવું પસંદ નથી કરતા. કારણ કે આવા ઘણા આસનો છે જે ખાધા પછી કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી એવું કહેવામાં આવે છે કે જો તમે નાસ્તો અથવા રાત્રિભોજન પછી યોગ કરી રહ્યા છો, તો તે જમ્યાના ઓછામાં ઓછા 2-3 કલાક પછી કરો. તેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને તમે કોઈપણ યોગાસન કરી શકો છો.

સવારના સમયે યોગાસન કરતા મોટાભાગના લોકો યોગ પહેલા કંઈપણ ખાવું કે પીવું પસંદ નથી કરતા. કારણ કે આવા ઘણા આસનો છે જે ખાધા પછી કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી એવું કહેવામાં આવે છે કે જો તમે નાસ્તો અથવા રાત્રિભોજન પછી યોગ કરી રહ્યા છો, તો તે જમ્યાના ઓછામાં ઓછા 2-3 કલાક પછી કરો. તેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને તમે કોઈપણ યોગાસન કરી શકો છો.

2 / 6
યોગ પહેલા શું ખાવું : સવારના સમયે યોગાસન કરવું વધુ સારું માનવામાં આવે છે. તમે યોગ કરવાના લગભગ 45 મિનિટ પહેલા 1 પાકેલું કેળું અને બ્લેકબેરી જેવા ફળો ખાઈ શકો છો. તમારા દિવસની શરૂઆત પ્રોટીનયુક્ત આહારથી કરો. તમે દહીં, ડ્રાય ફ્રૂટ્સ, ઓટમીલ, ફ્રૂટ સ્મૂધી, ઈંડા, હોમમેડ પ્રોટીન બાર અને પ્રોટીન શેક પણ પી શકો છો. જેથી તમે સવારે એનર્જેટિક ફિલ કરી શકો.

યોગ પહેલા શું ખાવું : સવારના સમયે યોગાસન કરવું વધુ સારું માનવામાં આવે છે. તમે યોગ કરવાના લગભગ 45 મિનિટ પહેલા 1 પાકેલું કેળું અને બ્લેકબેરી જેવા ફળો ખાઈ શકો છો. તમારા દિવસની શરૂઆત પ્રોટીનયુક્ત આહારથી કરો. તમે દહીં, ડ્રાય ફ્રૂટ્સ, ઓટમીલ, ફ્રૂટ સ્મૂધી, ઈંડા, હોમમેડ પ્રોટીન બાર અને પ્રોટીન શેક પણ પી શકો છો. જેથી તમે સવારે એનર્જેટિક ફિલ કરી શકો.

3 / 6
યોગ પછી શું ખાવું : યોગ કર્યા પછી અડધા કલાક સુધી વધુ પડતું પાણી પીવાનું ટાળો. 30 મિનિટ પછી પાણી પીવો. જેથી ઇલેક્ટ્રોલાઇટ્સ ફરીથી આવી શકે. યોગ કર્યા પછી તમારા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. તમે 1 વાટકા જેટલા તાજા સિઝનલ ફળ અથવા શાકભાજી શામેલ કરી શકો છો. તમે દહીં સાથે બાફેલા ઈંડા, કોઈપણ સેન્ડવીચ, બદામ અને સીડ્સ પણ ખાઈ શકો છો.

યોગ પછી શું ખાવું : યોગ કર્યા પછી અડધા કલાક સુધી વધુ પડતું પાણી પીવાનું ટાળો. 30 મિનિટ પછી પાણી પીવો. જેથી ઇલેક્ટ્રોલાઇટ્સ ફરીથી આવી શકે. યોગ કર્યા પછી તમારા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. તમે 1 વાટકા જેટલા તાજા સિઝનલ ફળ અથવા શાકભાજી શામેલ કરી શકો છો. તમે દહીં સાથે બાફેલા ઈંડા, કોઈપણ સેન્ડવીચ, બદામ અને સીડ્સ પણ ખાઈ શકો છો.

4 / 6
સાંજે યોગ કરતા પહેલા અને પછી શું ખાવું? : જો તમે સાંજે યોગ કરો છો, તો જમ્યાના લગભગ 3 કલાક પછી જ યોગ કરો. તમે યોગ કરવાના 1 કલાક પહેલાં થોડો હળવો નાસ્તો લઈ શકો છો. જેથી યોગ દરમિયાન તમારા શરીરને પુષ્કળ ઊર્જા મળતી રહે. તમે 1 વાટકી બાફેલા શાકભાજી, સલાડ અથવા ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો. યોગ કર્યા પછી રાત્રિભોજન માટે માત્ર હેલ્ધી અને હળવો ખોરાક લો.

સાંજે યોગ કરતા પહેલા અને પછી શું ખાવું? : જો તમે સાંજે યોગ કરો છો, તો જમ્યાના લગભગ 3 કલાક પછી જ યોગ કરો. તમે યોગ કરવાના 1 કલાક પહેલાં થોડો હળવો નાસ્તો લઈ શકો છો. જેથી યોગ દરમિયાન તમારા શરીરને પુષ્કળ ઊર્જા મળતી રહે. તમે 1 વાટકી બાફેલા શાકભાજી, સલાડ અથવા ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો. યોગ કર્યા પછી રાત્રિભોજન માટે માત્ર હેલ્ધી અને હળવો ખોરાક લો.

5 / 6
યોગ કરતા પહેલા અને પછી શું ન ખાવું જોઈએ? : યોગ કે અન્ય કસરત કરતા પહેલા અને પછી વધુ પડતો તૈલી, મસાલેદાર અને તળેલું ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય. ચરબીયુક્ત ખોરાક પાચનને ધીમું કરે છે. યોગ કરતી વખતે શરીરને હાઇડ્રેટ રાખો. આ માટે તમે પાણી, નારિયેળ પાણી અથવા લીંબુ પાણી પી શકો છો.

યોગ કરતા પહેલા અને પછી શું ન ખાવું જોઈએ? : યોગ કે અન્ય કસરત કરતા પહેલા અને પછી વધુ પડતો તૈલી, મસાલેદાર અને તળેલું ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય. ચરબીયુક્ત ખોરાક પાચનને ધીમું કરે છે. યોગ કરતી વખતે શરીરને હાઇડ્રેટ રાખો. આ માટે તમે પાણી, નારિયેળ પાણી અથવા લીંબુ પાણી પી શકો છો.

6 / 6
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">