AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જો તમે ડેન્ગ્યુ પછી નબળાઈ અનુભવો છો? ઝડપથી રિકવરી અને એનર્જી વધારવા માટે કરો આ ફોલો

Recover from Dengue : ડેન્ગ્યુનો તાવ મટી ગયા પછી પણ શરીરમાં નબળાઈ, માંસપેશીઓ અને હાડકાંમાં દુખાવો જેવી સમસ્યાઓ ચાલુ રહે છે. આમાંથી ઝડપથી સાજા થવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

| Updated on: Aug 06, 2024 | 11:22 AM
Share
Recover from Dengue : વરસાદની મોસમમાં ઘણી જગ્યાએ પાણી જમા થવાને કારણે ડેન્ગ્યુનો ખતરો અનેક વાયરલ ફ્લૂની સાથે વધી જાય છે. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ તાવના ઘણા કેસો જોવા મળે છે. આને રોકવા માટે મચ્છરોને ભગાડવાની સાથે પાણી એકઠું થવા ન દેવું જોઈએ. જો ડેન્ગ્યુ થાય તો તાવ મટી ગયા પછી પણ દર્દીની બોડીમાં ખૂબ જ નબળાઈ દેખાય છે અને તેને સાજા થવામાં ઘણો સમય લાગે છે. ડેન્ગ્યુ તાવ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ ઝડપથી રિકવરી અને એનર્જી વધારવામાં મદદ કરે છે.

Recover from Dengue : વરસાદની મોસમમાં ઘણી જગ્યાએ પાણી જમા થવાને કારણે ડેન્ગ્યુનો ખતરો અનેક વાયરલ ફ્લૂની સાથે વધી જાય છે. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ તાવના ઘણા કેસો જોવા મળે છે. આને રોકવા માટે મચ્છરોને ભગાડવાની સાથે પાણી એકઠું થવા ન દેવું જોઈએ. જો ડેન્ગ્યુ થાય તો તાવ મટી ગયા પછી પણ દર્દીની બોડીમાં ખૂબ જ નબળાઈ દેખાય છે અને તેને સાજા થવામાં ઘણો સમય લાગે છે. ડેન્ગ્યુ તાવ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ ઝડપથી રિકવરી અને એનર્જી વધારવામાં મદદ કરે છે.

1 / 6
Recover tips : ડેન્ગ્યુ પછી પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થવા લાગે છે અને તેના કારણે શરીરમાં ઘણી નબળાઈ આવે છે. તેથી સ્વસ્થ થયા પછી પણ લોકો ઘણા દિવસો સુધી નબળાઈ અનુભવે છે. તો ચાલો જાણીએ કે ડેન્ગ્યુ પછી નબળાઈને ઝડપથી દૂર કરવા માટે શું કરવું યોગ્ય છે.

Recover tips : ડેન્ગ્યુ પછી પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થવા લાગે છે અને તેના કારણે શરીરમાં ઘણી નબળાઈ આવે છે. તેથી સ્વસ્થ થયા પછી પણ લોકો ઘણા દિવસો સુધી નબળાઈ અનુભવે છે. તો ચાલો જાણીએ કે ડેન્ગ્યુ પછી નબળાઈને ઝડપથી દૂર કરવા માટે શું કરવું યોગ્ય છે.

2 / 6
દૂધ અને ડેરી ઉત્પાદનો લો : ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ થાક, હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે. આમાંથી બહાર આવવા માટે તમારા રોજિંદા આહારમાં દૂધનો સમાવેશ કરો. આ સિવાય અન્ય ડેરી ઉત્પાદનો જેમ કે દહીં, ચીઝ વગેરે પણ લેવા જોઈએ.

દૂધ અને ડેરી ઉત્પાદનો લો : ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ થાક, હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે. આમાંથી બહાર આવવા માટે તમારા રોજિંદા આહારમાં દૂધનો સમાવેશ કરો. આ સિવાય અન્ય ડેરી ઉત્પાદનો જેમ કે દહીં, ચીઝ વગેરે પણ લેવા જોઈએ.

3 / 6
વિટામિન સી ધરાવતાં ફળોનું સેવન કરો : ડેન્ગ્યુ પછી રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. કારણ કે નબળા શરીરમાં અન્ય ફ્લૂ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી તમારા રોજિંદા આહારમાં વિટામિન સીથી ભરપૂર ફળો જેમ કે નારંગી, કીવી, દ્રાક્ષનો સમાવેશ કરો. આ શરીરની એનર્જી વધારવામાં પણ મદદ કરશે.

વિટામિન સી ધરાવતાં ફળોનું સેવન કરો : ડેન્ગ્યુ પછી રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. કારણ કે નબળા શરીરમાં અન્ય ફ્લૂ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી તમારા રોજિંદા આહારમાં વિટામિન સીથી ભરપૂર ફળો જેમ કે નારંગી, કીવી, દ્રાક્ષનો સમાવેશ કરો. આ શરીરની એનર્જી વધારવામાં પણ મદદ કરશે.

4 / 6
પ્રવાહી વસ્તુઓનું વધુ સેવન કરો : ડેન્ગ્યુને કારણે આવતી નબળાઈને દૂર કરવા માટે સંતુલિત આહાર લેવા ઉપરાંત પુષ્કળ પાણી પીવું અને ખોરાકમાં પ્રવાહી વસ્તુઓ જેમ કે ફળ અને શાકભાજીના રસ, નારિયેળ પાણી, છાશ વગેરેનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.

પ્રવાહી વસ્તુઓનું વધુ સેવન કરો : ડેન્ગ્યુને કારણે આવતી નબળાઈને દૂર કરવા માટે સંતુલિત આહાર લેવા ઉપરાંત પુષ્કળ પાણી પીવું અને ખોરાકમાં પ્રવાહી વસ્તુઓ જેમ કે ફળ અને શાકભાજીના રસ, નારિયેળ પાણી, છાશ વગેરેનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.

5 / 6
પૂરતી ઊંઘ લેવી જરૂરી છે : નબળાઈને દૂર કરવા માટે શરીરને આરામની પણ જરૂર છે. તેથી દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. અત્યારે તો એ પણ વધારે જરૂરી છે કે તમે યોગ્ય સમયે સૂઈ જાઓ. એટલે કે દરરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં ડિનર કરી લો અને પછી 10 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ. જેથી તમારી સવારની દિનચર્યામાં ખલેલ ન પડે. યોગ્ય દિનચર્યાને અનુસરવાથી તમને રિકવરી થવામાં ઘણી મદદ મળશે.

પૂરતી ઊંઘ લેવી જરૂરી છે : નબળાઈને દૂર કરવા માટે શરીરને આરામની પણ જરૂર છે. તેથી દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. અત્યારે તો એ પણ વધારે જરૂરી છે કે તમે યોગ્ય સમયે સૂઈ જાઓ. એટલે કે દરરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં ડિનર કરી લો અને પછી 10 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ. જેથી તમારી સવારની દિનચર્યામાં ખલેલ ન પડે. યોગ્ય દિનચર્યાને અનુસરવાથી તમને રિકવરી થવામાં ઘણી મદદ મળશે.

6 / 6
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">