AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું છે એનલાર્જ ક્લિટોરિસની બીમારી? આ માત્ર મહિલાઓને જ કેમ થાય છે

મહિલાના ક્લિટોરિસની કોઈ ફિક્સ સાઈઝ હોતી નથી.એન્લાર્જ ક્લિટોરિસએ કોઈ ગંભીર સમસ્યા નથી. તે કોઈ મેડિકલ કંડીશનના કારણે થઈ શકે છે.ગાયનેકોલોજિસ્ટ ટીપ્સમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Nov 18, 2025 | 6:50 AM
Share
આમ તો મહિલાઓમાં ક્લિટોરિસની કોઈ ફિક્સ સાઈઝ હોતી નથી. કોઈ મહિલાને મોટું તો કોઈ મહિલાને નાનું હોય શકે છે. સામાન્ય રીતે, જ્યારે સ્ત્રીની જાતીય ઉત્તેજના વધે છે, ત્યારે યોનિમાર્ગમાં રક્ત પરિભ્રમણ વધે છે. આવી પરિસ્થિતિઓમાંક્લિટોરિસનું વધવું સામાન્ય માનવામાં આવે છે.

આમ તો મહિલાઓમાં ક્લિટોરિસની કોઈ ફિક્સ સાઈઝ હોતી નથી. કોઈ મહિલાને મોટું તો કોઈ મહિલાને નાનું હોય શકે છે. સામાન્ય રીતે, જ્યારે સ્ત્રીની જાતીય ઉત્તેજના વધે છે, ત્યારે યોનિમાર્ગમાં રક્ત પરિભ્રમણ વધે છે. આવી પરિસ્થિતિઓમાંક્લિટોરિસનું વધવું સામાન્ય માનવામાં આવે છે.

1 / 9
 એન્લાર્જ ક્લિટોરિસ થવા પાછળ ક્યાં કારણો હોય શકે છે. કિલ્ટોરિસ થવા પર અનેક પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તો શું  તે અટકાવી શકાય છે? ચાલો આ વિશે વધુ જાણીએ

એન્લાર્જ ક્લિટોરિસ થવા પાછળ ક્યાં કારણો હોય શકે છે. કિલ્ટોરિસ થવા પર અનેક પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તો શું તે અટકાવી શકાય છે? ચાલો આ વિશે વધુ જાણીએ

2 / 9
મહિલાઓમાં એન્લાર્જ ક્લિટોરિસનું કારણ જોઈએ તો. મહિલાઓ માટે ક્લિટોરિસ એક સેક્સુએલ ઓર્ગન છે. જે મૂત્રમાર્ગની ઉપર સ્થિત છે. આ તે જગ્યા છે જ્યાં પેશાબ શરીરમાંથી પસાર થાય છે.

મહિલાઓમાં એન્લાર્જ ક્લિટોરિસનું કારણ જોઈએ તો. મહિલાઓ માટે ક્લિટોરિસ એક સેક્સુએલ ઓર્ગન છે. જે મૂત્રમાર્ગની ઉપર સ્થિત છે. આ તે જગ્યા છે જ્યાં પેશાબ શરીરમાંથી પસાર થાય છે.

3 / 9
જો કે એન્લાર્જ ક્લિટોરિસને તબીબી સમસ્યા માનવામાં આવે છે. સામાન્ય રીતે, યુવા મહિલાઓમાં એન્લાર્જ ક્લિટોરિસને ગંભીર સમસ્યા માનવામાં આવતી નથી. જો કે, જો કોઈ નાની છોકરી અથવા નવજાત બાળક આ સમસ્યા થાય છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી તેની સલાહ લો.

જો કે એન્લાર્જ ક્લિટોરિસને તબીબી સમસ્યા માનવામાં આવે છે. સામાન્ય રીતે, યુવા મહિલાઓમાં એન્લાર્જ ક્લિટોરિસને ગંભીર સમસ્યા માનવામાં આવતી નથી. જો કે, જો કોઈ નાની છોકરી અથવા નવજાત બાળક આ સમસ્યા થાય છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી તેની સલાહ લો.

4 / 9
 જો કે, આનો અર્થ એ નથી કે મહિલાએ એન્લાર્જ ક્લિટોરિસના સંબંધને અવગણવું જોઈએ. જેમ આપણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે, તે ક્યારેક ગંભીર બીમારીને કારણે થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, જાતીય ઇચ્છામાં વધારો ઉપરાંત, જનનાંગોમાં બળતરા, એલર્જીક પ્રતિક્રિયાઓ, યીસ્ટ ઇન્ફેક્શન જેવા ઈન્ફેક્શન અથવા જાતીય રીતે સંક્રમિત ઈન્ફેક્શન આ માટે જવાબદાર હોઈ શકે છે.

જો કે, આનો અર્થ એ નથી કે મહિલાએ એન્લાર્જ ક્લિટોરિસના સંબંધને અવગણવું જોઈએ. જેમ આપણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે, તે ક્યારેક ગંભીર બીમારીને કારણે થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, જાતીય ઇચ્છામાં વધારો ઉપરાંત, જનનાંગોમાં બળતરા, એલર્જીક પ્રતિક્રિયાઓ, યીસ્ટ ઇન્ફેક્શન જેવા ઈન્ફેક્શન અથવા જાતીય રીતે સંક્રમિત ઈન્ફેક્શન આ માટે જવાબદાર હોઈ શકે છે.

5 / 9
વધુમાં, હોર્મોનલ અસંતુલનને પણ ક્યારેક એન્લાર્જ ક્લિટોરિસ માટે જવાબદાર માનવામાં આવે છે. જો મહિલામાં પુરુષ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર વધે તો એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યા થઈ શકે છે. વધુમાં, PCOS અને એડ્રેનલ ગ્રંથિની ગાંઠ જેવી પરિસ્થિતિઓ પણ આ માટે જવાબદાર હોય શકે છે.

વધુમાં, હોર્મોનલ અસંતુલનને પણ ક્યારેક એન્લાર્જ ક્લિટોરિસ માટે જવાબદાર માનવામાં આવે છે. જો મહિલામાં પુરુષ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર વધે તો એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યા થઈ શકે છે. વધુમાં, PCOS અને એડ્રેનલ ગ્રંથિની ગાંઠ જેવી પરિસ્થિતિઓ પણ આ માટે જવાબદાર હોય શકે છે.

6 / 9
એન્લાર્જ ક્લિટોરિસના લક્ષણો વિશે વાત કરીએ તો. તે તેના કારણો પર નિર્ભર કરે છે. જો મહિલાને યીસ્ટ ઈન્ફેક્શનના કારણે એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યા થાય છે. તો બળતરા થઈ શકે છે,તમે કદાચ જોયું હશે કે PCOSના કારણે પીરિયડ્સમાં ખલેલ, યોનિમાર્ગમાં ડ્રાઈનેસ, વજનમાં વધારો, ચહેરાના વાળનો વિકાસ, પ્રજનન સમસ્યાઓ અને એન્લાર્જ ક્લિટોરિસની પરેશાની વધી શકે છે.

એન્લાર્જ ક્લિટોરિસના લક્ષણો વિશે વાત કરીએ તો. તે તેના કારણો પર નિર્ભર કરે છે. જો મહિલાને યીસ્ટ ઈન્ફેક્શનના કારણે એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યા થાય છે. તો બળતરા થઈ શકે છે,તમે કદાચ જોયું હશે કે PCOSના કારણે પીરિયડ્સમાં ખલેલ, યોનિમાર્ગમાં ડ્રાઈનેસ, વજનમાં વધારો, ચહેરાના વાળનો વિકાસ, પ્રજનન સમસ્યાઓ અને એન્લાર્જ ક્લિટોરિસની પરેશાની વધી શકે છે.

7 / 9
એન્લાર્જ ક્લિટોરિસથી કઈ રીતે બચવું તો. એન્લાર્જ ક્લિટોરિસના સોજાથી બચવા માટે કઈ વિશેષ ઉપાય નથી પરંતુ સારી વાત એ છે કે, જો  એન્લાર્જ ક્લિટોરિસ છે. તો આના કારણોને સમજી તેની સમસ્યા ઓછી કરી શકાય છે. કારણ કે, આ કોઈ ગંભીર સમસ્યા નથી. કેટલીક વખત એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યામાં ચાલુ રહે છે, તો સારવાર કરવામાં આવે છે. કેટલાક મલમ પણ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

એન્લાર્જ ક્લિટોરિસથી કઈ રીતે બચવું તો. એન્લાર્જ ક્લિટોરિસના સોજાથી બચવા માટે કઈ વિશેષ ઉપાય નથી પરંતુ સારી વાત એ છે કે, જો એન્લાર્જ ક્લિટોરિસ છે. તો આના કારણોને સમજી તેની સમસ્યા ઓછી કરી શકાય છે. કારણ કે, આ કોઈ ગંભીર સમસ્યા નથી. કેટલીક વખત એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યામાં ચાલુ રહે છે, તો સારવાર કરવામાં આવે છે. કેટલાક મલમ પણ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">