AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના સૌથી અમીર “બાપ્પા” ! 400 કરોડનો વીમો, 69 કિલોથી વધારેની ગોલ્ડની જ્વેલરી, જુઓ-Photo

મુંબઈમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે જીએસબી સેવા મંડળ તેના ભવ્ય આયોજન માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ વખતે પણ GSB પંડાલમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો મળ્યો છે.

| Updated on: Sep 03, 2024 | 2:21 PM
Share
મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, સમાચાર પ્રાપ્ત થયા છે કે GSB પંડાલે આ વર્ષે ગણપતિ ઉત્સવમાટે અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો કરાવ્યો છે. આ વીમાની કિંમત 400.58 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે GSB સેવા મંડળ દર વર્ષે સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે સમાચારમાં રહે છે.

મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, સમાચાર પ્રાપ્ત થયા છે કે GSB પંડાલે આ વર્ષે ગણપતિ ઉત્સવમાટે અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો કરાવ્યો છે. આ વીમાની કિંમત 400.58 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે GSB સેવા મંડળ દર વર્ષે સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે સમાચારમાં રહે છે.

1 / 5
GSB સેવા મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. GSB રાજા એ લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક છે. આ કિંગ સર્કલ, મુંબઈમાં 5 દિવસ માટે ગોઠવવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વર્ષે 400 કરોડ રૂપિયાનો વીમો પંડાલમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સેવા કર્મચારીઓ, પાર્કિંગ અને સુરક્ષા સ્ટાફ, સ્ટોલ કામદારોને પણ આવરી લેશે.

GSB સેવા મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. GSB રાજા એ લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક છે. આ કિંગ સર્કલ, મુંબઈમાં 5 દિવસ માટે ગોઠવવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વર્ષે 400 કરોડ રૂપિયાનો વીમો પંડાલમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સેવા કર્મચારીઓ, પાર્કિંગ અને સુરક્ષા સ્ટાફ, સ્ટોલ કામદારોને પણ આવરી લેશે.

2 / 5
આ ઉપરાંત આ પંડાલમાં આવતા ભક્તો ઉપરાંત અન્ય વિવિધ પોલિસીના આધારે આ પંડાલ સોના-ચાંદી, ચોરી અને કુદરતી આફતો સામે વીમા પોલીસી પણ ખરીદે છે.

આ ઉપરાંત આ પંડાલમાં આવતા ભક્તો ઉપરાંત અન્ય વિવિધ પોલિસીના આધારે આ પંડાલ સોના-ચાંદી, ચોરી અને કુદરતી આફતો સામે વીમા પોલીસી પણ ખરીદે છે.

3 / 5
GSB સેવા મંડળ આ વર્ષે તેનો 70મો વાર્ષિક ગણેશોત્સવ ઉજવી રહ્યું છે અને 5 સપ્ટેમ્બરે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

GSB સેવા મંડળ આ વર્ષે તેનો 70મો વાર્ષિક ગણેશોત્સવ ઉજવી રહ્યું છે અને 5 સપ્ટેમ્બરે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

4 / 5
વર્ષ 2023માં આ પંડાલે 360.40 કરોડ રૂપિયાનું વીમો લીધો હતું. તમને જણાવી દઈએ કે 5 દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ 20 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ પાંચ દિવસીય મહોત્સવમાં GSBની ગણેશ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.

વર્ષ 2023માં આ પંડાલે 360.40 કરોડ રૂપિયાનું વીમો લીધો હતું. તમને જણાવી દઈએ કે 5 દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ 20 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ પાંચ દિવસીય મહોત્સવમાં GSBની ગણેશ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">