ગીરસોમનાથ- સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: આજના દિવસે જ એટલે કે 13 નવેમ્બર 1947ના દિવસે જ સમુદ્ર જળ હાથમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો શુભ સંકલ્પ કર્યો હતો. ત્યારે આજે (13.11.23) સોમનાથમાં 77માં સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી કરવામા આવી.
Most Read Stories