ગીરસોમનાથ- સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: આજના દિવસે જ એટલે કે 13 નવેમ્બર 1947ના દિવસે જ સમુદ્ર જળ હાથમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો શુભ સંકલ્પ કર્યો હતો. ત્યારે આજે (13.11.23) સોમનાથમાં 77માં સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી કરવામા આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 10:58 PM
ગીરસોમનાથ: જુનાગઢને આઝાદ કરાવ્યા બાદ ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 રોજ સોમનાથ પહોંચ્યા હતા. આ સમયે સોમનાથ મંદિરના જીર્ણ  અવશેષો જોઈને સરદાર પટેલનુ હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ. તેમણે સોમનાથ મંદિરના પુન:નિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો જેને આજ 13 નવેમ્બર 2023ના રોજ 76 વર્ષ પૂર્ણ થયા છે.

ગીરસોમનાથ: જુનાગઢને આઝાદ કરાવ્યા બાદ ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 રોજ સોમનાથ પહોંચ્યા હતા. આ સમયે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદાર પટેલનુ હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ. તેમણે સોમનાથ મંદિરના પુન:નિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો જેને આજ 13 નવેમ્બર 2023ના રોજ 76 વર્ષ પૂર્ણ થયા છે.

1 / 6
કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, જો કે આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે અને સરદાર વલ્લભ ભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે.

કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, જો કે આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે અને સરદાર વલ્લભ ભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે.

2 / 6
આ સંકલ્પ દિન નિમીત્તે સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સંકલ્પ દિન નિમીત્તે સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

3 / 6
સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

4 / 6
 ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ  યોગેન્દ્ર  દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

5 / 6
 સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath

સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6

Latest News Updates

Follow Us:
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી
સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી
ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી
ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી
g clip-path="url(#clip0_868_265)">