ગીર સોમનાથ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ તસ્વીરો

ગીર સોમનાથ: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ તીર્થમાં તેમણે ગોલોકધામ અને ભાલકા તીર્થના પણ દર્શન કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના રામ મંદિર ખાતે રામનામ મંત્ર લેખનમાં પણ જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 10:05 PM
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યુ હોવાથી દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવે છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યુ હોવાથી દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવે છે.

1 / 5
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે મહાદેવને જળાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે મહાદેવને જળાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

2 / 5
સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો  થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવીલે પરિવાર સહિત "સોમનાથ થી અયોધ્યા: રામનામ માત્ર લેખન યજ્ઞ"માં જોડાયા હતા.

સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવીલે પરિવાર સહિત "સોમનાથ થી અયોધ્યા: રામનામ માત્ર લેખન યજ્ઞ"માં જોડાયા હતા.

3 / 5
ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ તેમજ શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમી ગોલોકધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા. તેમજ ગૌલોકધામ ખાતે શ્રીકૃષ્ણ ચરણ પાદુકા પૂજન કર્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ તેમજ શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમી ગોલોકધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા. તેમજ ગૌલોકધામ ખાતે શ્રીકૃષ્ણ ચરણ પાદુકા પૂજન કર્યું હતું.

4 / 5
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">