Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ અધિક્ષક કચેરી ખાતે થયું જીમ્નેશિયમનું લોકાર્પણ , જુઓ વિકાસકાર્યોના લોકાર્પણના Photos

ગીર સોમનાથ જિલ્લા ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા હેતુસર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ જીમનું નિર્માણ HPCL-LNG લિમિટેડ કોડીનારના સહયોગ તેમજ ગુજરાત પોલીસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:49 PM

ગીર સોમનાથ જિલ્લા ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા હેતુસર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ જીમનું નિર્માણ HPCL-LNG લિમિટેડ કોડીનારના સહયોગ તેમજ ગુજરાત પોલીસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

હર્ષ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

હર્ષ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

1 / 5
ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત યોજાયું હતું. સરકારે માત્ર 150 દિવસના ગાળામાં રાજ્યમાં 600  નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી નવી 125  બસો ફાળવવાનું આયોજન છે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત યોજાયું હતું. સરકારે માત્ર 150 દિવસના ગાળામાં રાજ્યમાં 600 નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી નવી 125 બસો ફાળવવાનું આયોજન છે

2 / 5
પોલીસ કર્મચારીઓને યોગ્ય માહિતી તથા માર્ગદર્શન મળી રહે એવા હેતુસર વિવિધ ડાયેટ ચાર્ટ પણ પૂરા પાડવામાં આવશે અને આગામી સમયમાં સમયાંતરે વિવિધ તજજ્ઞો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈ કેમ્પ તેમજ સેમિનાર પણ યોજવામાં આવશે.

પોલીસ કર્મચારીઓને યોગ્ય માહિતી તથા માર્ગદર્શન મળી રહે એવા હેતુસર વિવિધ ડાયેટ ચાર્ટ પણ પૂરા પાડવામાં આવશે અને આગામી સમયમાં સમયાંતરે વિવિધ તજજ્ઞો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈ કેમ્પ તેમજ સેમિનાર પણ યોજવામાં આવશે.

3 / 5
આ કાર્યક્રમમાં  ધારાસભ્ય  ભગવાન બારડ, ધારાસભ્ય  કાળૂ રાઠોડ સહિતના આગેવાનો તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ પોલીસ વિભાગના  અધિકારીઓ અને કર્મચારીઓની પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ, ધારાસભ્ય કાળૂ રાઠોડ સહિતના આગેવાનો તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની પણ ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
પોલીસ ભવન ખાતે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ પ્લાટૂન દ્વારા  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું  હતું.

પોલીસ ભવન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ પ્લાટૂન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

5 / 5
Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">