AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits And Side Effects : લસણ ખાવાથી સાંધાના દુખાવામાં મળશે રાહત, જાણો લસણ ખાવાના ફાયદા અને નુકસાન

લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. લસણનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. કારણ કે લસણમાં વિટામીન-બી, વિટામીન-સી, સેલેનિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા તત્ત્વો મળી આવે છે, લસણમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીફંગલ અને એન્ટિવાયરલ ગુણો પણ હોય છે. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 1:19 PM
Share
આજકાલ મોટાભાગના લોકો વધતી સ્થૂળતાથી પરેશાન છે, પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટ લસણનું સેવન કરો છો, તો તમારું વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

આજકાલ મોટાભાગના લોકો વધતી સ્થૂળતાથી પરેશાન છે, પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટ લસણનું સેવન કરો છો, તો તમારું વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

1 / 10
શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ એ હૃદય રોગનું સૌથી મોટું કારણ છે, પરંતુ જો તમે રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે લસણનું સેવન કરો છો, તો તે શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.

શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ એ હૃદય રોગનું સૌથી મોટું કારણ છે, પરંતુ જો તમે રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે લસણનું સેવન કરો છો, તો તે શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.

2 / 10
જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે તેમણે દરરોજ લસણનું સેવન કરવું જોઈએ, કારણ કે લસણ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.

જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે તેમણે દરરોજ લસણનું સેવન કરવું જોઈએ, કારણ કે લસણ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.

3 / 10
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણમાં એન્ટી ડાયાબિટીક ગુણ જોવા મળે છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણમાં એન્ટી ડાયાબિટીક ગુણ જોવા મળે છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

4 / 10
શરદીની સ્થિતિમાં પણ લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણમાં એન્ટિ-વાયરલ અને એન્ટિમાઇક્રોબાયલ અસર હોય છે, જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે.

શરદીની સ્થિતિમાં પણ લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણમાં એન્ટિ-વાયરલ અને એન્ટિમાઇક્રોબાયલ અસર હોય છે, જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે.

5 / 10
લસણનું સેવન કેન્સરનું જોખમ ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે લસણમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

લસણનું સેવન કેન્સરનું જોખમ ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે લસણમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

6 / 10
લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેના કારણે તમે ઘણી બધી બીમારીઓનો શિકાર થવાથી ઘણી હદ સુધી બચી શકો છો.

લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેના કારણે તમે ઘણી બધી બીમારીઓનો શિકાર થવાથી ઘણી હદ સુધી બચી શકો છો.

7 / 10
ઘણા લોકોને લસણથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ઘણા લોકોને લસણથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

8 / 10
વધુ માત્રામાં લસણનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે,  લસણનું સેવન કરવાથી મોં કે શરીરમાંથી દુર્ગંધ આવે છે.

વધુ માત્રામાં લસણનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે, લસણનું સેવન કરવાથી મોં કે શરીરમાંથી દુર્ગંધ આવે છે.

9 / 10
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

10 / 10
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">