AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : ભગવાન ગણેશજીનું પ્રિયફુલ એવા જાસુદના છોડને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ.આજે આપણે જોઈશું કે ઘરે જાસુદનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Sep 07, 2024 | 11:55 AM
Share
જાસુદનું ફુલ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. જાસુદના ફુલની ચા પીવાથી પણ શરીરમાં અનેક લાભ થાય છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

જાસુદનું ફુલ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. જાસુદના ફુલની ચા પીવાથી પણ શરીરમાં અનેક લાભ થાય છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

1 / 5
જાસુદનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.ધ્યાન રાખો કે તેના તળિયામાં છિદ્ર હોય.  ત્યારબાદ તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. માટીમાં છાણિયુ ખાતર કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરો.

જાસુદનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.ધ્યાન રાખો કે તેના તળિયામાં છિદ્ર હોય. ત્યારબાદ તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. માટીમાં છાણિયુ ખાતર કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરો.

2 / 5
તમે જાસુદનો છોડ કટિંગ અને બીજ બંન્ને દ્વારા ઉગાડી શકો છો. જાસુદનો છોડ ઉગાડવા માટે જાસુદની ડાળી લો. તેની નીચેના 4 થી 5 પાનને દૂરી કરી કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપી તેના ઉપર માટી ઢાંકી દો.

તમે જાસુદનો છોડ કટિંગ અને બીજ બંન્ને દ્વારા ઉગાડી શકો છો. જાસુદનો છોડ ઉગાડવા માટે જાસુદની ડાળી લો. તેની નીચેના 4 થી 5 પાનને દૂરી કરી કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપી તેના ઉપર માટી ઢાંકી દો.

3 / 5
આ છોડને નિયમિત પાણી આપો. તેમજ છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. છોડને રોગથી બચાવવા માટે જંતુનાશક દવા અથવા લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

આ છોડને નિયમિત પાણી આપો. તેમજ છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. છોડને રોગથી બચાવવા માટે જંતુનાશક દવા અથવા લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

4 / 5
તેમજ મહિનામાં એક વખત જાસુદના છોડમાં છાણિયુ ખાતર નાખો. જેથી છોડની વૃદ્ધિ સારી થાય. હવે થોડાક જ મહિનાઓમાં છોડ પર ફૂલ ઉગવા લાગશે.  ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

તેમજ મહિનામાં એક વખત જાસુદના છોડમાં છાણિયુ ખાતર નાખો. જેથી છોડની વૃદ્ધિ સારી થાય. હવે થોડાક જ મહિનાઓમાં છોડ પર ફૂલ ઉગવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">