AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat ટ્રેનમાં સ્ટેશન પર તમારો સામાન ભૂલાઈ ગયો, તો ટ્રેનને કેવી રીતે રોકી શકશો

વંદે ભારત ટ્રેનમાં સીસીટીવી કેમેરા, શુદ્ધ શાકાહારી ભોજન સહિત અનેક સુવિધાઓ મળે છે. આ કોચમાં મુસાફરી કરનારા લોકોનો સમય ક્યાં નીકળી જાય છે. તે ખબર રહેતી નથી. તો વંદે ભારત ટ્રેનમાં ચેઈન પુલિંગનો વિકલ્પ છે કે નહીં? જાણો

| Updated on: Feb 24, 2025 | 1:20 PM
Share
વંદે ભારત ટ્રેન એક એવી ટ્રેન છે. જેમાં તમે લાંબા સફરને ઓછા સમયમાં પૂર્ણ કરી શકો છો. આ ટ્રેન શરુ થયા બાદ મુસાફરોની ભીડ સતત વધી રહી છે. આ કારણે રેલવે દ્વારા હજુ નવી કેટલીક વંદેભારત ટ્રેન લાવવાનું કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેનની ટીકિટ અન્ય ટ્રેનની તુલનામાં મોંઘી હોય છે.

વંદે ભારત ટ્રેન એક એવી ટ્રેન છે. જેમાં તમે લાંબા સફરને ઓછા સમયમાં પૂર્ણ કરી શકો છો. આ ટ્રેન શરુ થયા બાદ મુસાફરોની ભીડ સતત વધી રહી છે. આ કારણે રેલવે દ્વારા હજુ નવી કેટલીક વંદેભારત ટ્રેન લાવવાનું કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેનની ટીકિટ અન્ય ટ્રેનની તુલનામાં મોંઘી હોય છે.

1 / 6
આ સાથે ટ્રેનમાં તમે આરમદાયક મુસાફરી કરી શકો છો. આ ટ્રેનમાં સ્લીપર કોચ હોતા નથી. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા હોય છે આ સાથે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને લેપટોપ ટેબલ પણ હોય છે.વંદેભારત ટ્રેનમાં આટલી સુવિધા મળતી હોવા છતાં શું તમે જાણો છો કે, ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોય છે કે નહી, શું તમારે જરુર પડી તો વંદે ભારત ટ્રેન રોકી શકો છો. આ સાથે વિસ્તારથી જાણો.

આ સાથે ટ્રેનમાં તમે આરમદાયક મુસાફરી કરી શકો છો. આ ટ્રેનમાં સ્લીપર કોચ હોતા નથી. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા હોય છે આ સાથે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને લેપટોપ ટેબલ પણ હોય છે.વંદેભારત ટ્રેનમાં આટલી સુવિધા મળતી હોવા છતાં શું તમે જાણો છો કે, ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોય છે કે નહી, શું તમારે જરુર પડી તો વંદે ભારત ટ્રેન રોકી શકો છો. આ સાથે વિસ્તારથી જાણો.

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે, આ ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોતો નથી. કેટલીક વખત એવું થાય કે, કોઈ મુસાફરનો સામાન પ્લેટફોર્મમાં રહી જાય છે. તો  લોકો ટ્રેનની ચેન ખેંચી ટ્રેન રોકી દે છે. પરંતુ કેટલીક વખત કેટલાક આવારા તત્વો જાણી જોઈ ચેન ખેંચવાનો પ્રયાસ કરે છે.  આ કારણે વંદેભારત ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન આપવામાં આવ્યો નથી.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોતો નથી. કેટલીક વખત એવું થાય કે, કોઈ મુસાફરનો સામાન પ્લેટફોર્મમાં રહી જાય છે. તો લોકો ટ્રેનની ચેન ખેંચી ટ્રેન રોકી દે છે. પરંતુ કેટલીક વખત કેટલાક આવારા તત્વો જાણી જોઈ ચેન ખેંચવાનો પ્રયાસ કરે છે. આ કારણે વંદેભારત ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન આપવામાં આવ્યો નથી.

3 / 6
વંદે ભારત ટ્રેનમાં આ ઓપ્શન એટલા માટે આપવામાં આવ્યો નથી કારણ કે, ટ્રેન ખુબ સ્પીડમાં ચાલતી હોય છે. ઓછા સમયમાં વધારે અંતર કાપવાનું હોય છે. જેમાં ચેન ખેચી ટ્રેન રોકવી યોગ્ય નથી.

વંદે ભારત ટ્રેનમાં આ ઓપ્શન એટલા માટે આપવામાં આવ્યો નથી કારણ કે, ટ્રેન ખુબ સ્પીડમાં ચાલતી હોય છે. ઓછા સમયમાં વધારે અંતર કાપવાનું હોય છે. જેમાં ચેન ખેચી ટ્રેન રોકવી યોગ્ય નથી.

4 / 6
આ ટ્રેનમાં ભલે તમને ચેઈન પુલિંગનો વિકલ્પ ન મળે, પણ તેમાં તમને એલાર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરંતુ તમે આ એલાર્મ ફક્ત ત્યારે જ વગાડી શકો છો જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય. જ્યારે તમે એલાર્મ વગાડો છો, ત્યારે ત્યાં એક કેમેરા અને માઈક લગાવેલું હોય છે. એલાર્મ વાગે છે અને ટ્રેનના લોકો પાયલટને સિગ્નલ મળે છે. તે તમારો ચહેરો જોઈ શકે છે અને તમારો અવાજ સાંભળી શકે છે.

આ ટ્રેનમાં ભલે તમને ચેઈન પુલિંગનો વિકલ્પ ન મળે, પણ તેમાં તમને એલાર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરંતુ તમે આ એલાર્મ ફક્ત ત્યારે જ વગાડી શકો છો જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય. જ્યારે તમે એલાર્મ વગાડો છો, ત્યારે ત્યાં એક કેમેરા અને માઈક લગાવેલું હોય છે. એલાર્મ વાગે છે અને ટ્રેનના લોકો પાયલટને સિગ્નલ મળે છે. તે તમારો ચહેરો જોઈ શકે છે અને તમારો અવાજ સાંભળી શકે છે.

5 / 6
અહીંથી તમે સીધી ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરી શકો છો અને તેને તમારી સમસ્યા જણાવી શકો છો. જો લોકો પાયલોટને લાગે કે તે યોગ્ય છે અને તમારી સમસ્યા વાજબી છે, તો તે ટ્રેન રોકી દેશે. પરંતુ જો તમે કોઈ કારણ વગર એલાર્મ વગાડ્યું હોય, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

અહીંથી તમે સીધી ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરી શકો છો અને તેને તમારી સમસ્યા જણાવી શકો છો. જો લોકો પાયલોટને લાગે કે તે યોગ્ય છે અને તમારી સમસ્યા વાજબી છે, તો તે ટ્રેન રોકી દેશે. પરંતુ જો તમે કોઈ કારણ વગર એલાર્મ વગાડ્યું હોય, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">