Honey Disadvantages: વધુ પ્રમાણમાં મધનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી આટલા નુકસાન થાય છે

મધ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. જો તમે મધનું વધુ પડતું સેવન કરો છો તો તમારે તેનાથી થતા નુકસાન વિશે જાણવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 2:05 PM
વજન વધી શકેઃ કહેવાય છે કે એક ચમચી મધમાં એક કેલરી છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ભલે તેમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય, પરંતુ તેમ છતાં તે વજન વધારી શકે છે.

વજન વધી શકેઃ કહેવાય છે કે એક ચમચી મધમાં એક કેલરી છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ભલે તેમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય, પરંતુ તેમ છતાં તે વજન વધારી શકે છે.

1 / 5
બ્લડ શુગરઃ મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે. આવી સ્થિતિમાં મધ દિવસમાં મર્યાદિત રીતે ખાવું જોઈએ.

બ્લડ શુગરઃ મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે. આવી સ્થિતિમાં મધ દિવસમાં મર્યાદિત રીતે ખાવું જોઈએ.

2 / 5
દાંત: એક જ દિવસમાં મધને વારંવાર ખાવાથી તેની મીઠાશ મોંમાં બેક્ટેરિયાની સમસ્યા પેદા કરી શકે છે. એવું કહેવાય છે કે આ બેક્ટેરિયા દાંત પર ખરાબ અસર કરે છે અને તેના કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

દાંત: એક જ દિવસમાં મધને વારંવાર ખાવાથી તેની મીઠાશ મોંમાં બેક્ટેરિયાની સમસ્યા પેદા કરી શકે છે. એવું કહેવાય છે કે આ બેક્ટેરિયા દાંત પર ખરાબ અસર કરે છે અને તેના કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

3 / 5
પાચન:  મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તજજ્ઞોનું માનવું છે કે જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

પાચન: મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તજજ્ઞોનું માનવું છે કે જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

4 / 5
બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.

બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">