AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Disadvantages: વધુ પ્રમાણમાં મધનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી આટલા નુકસાન થાય છે

મધ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. જો તમે મધનું વધુ પડતું સેવન કરો છો તો તમારે તેનાથી થતા નુકસાન વિશે જાણવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 2:05 PM
Share
વજન વધી શકેઃ કહેવાય છે કે એક ચમચી મધમાં એક કેલરી છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ભલે તેમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય, પરંતુ તેમ છતાં તે વજન વધારી શકે છે.

વજન વધી શકેઃ કહેવાય છે કે એક ચમચી મધમાં એક કેલરી છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ભલે તેમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય, પરંતુ તેમ છતાં તે વજન વધારી શકે છે.

1 / 5
બ્લડ શુગરઃ મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે. આવી સ્થિતિમાં મધ દિવસમાં મર્યાદિત રીતે ખાવું જોઈએ.

બ્લડ શુગરઃ મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે. આવી સ્થિતિમાં મધ દિવસમાં મર્યાદિત રીતે ખાવું જોઈએ.

2 / 5
દાંત: એક જ દિવસમાં મધને વારંવાર ખાવાથી તેની મીઠાશ મોંમાં બેક્ટેરિયાની સમસ્યા પેદા કરી શકે છે. એવું કહેવાય છે કે આ બેક્ટેરિયા દાંત પર ખરાબ અસર કરે છે અને તેના કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

દાંત: એક જ દિવસમાં મધને વારંવાર ખાવાથી તેની મીઠાશ મોંમાં બેક્ટેરિયાની સમસ્યા પેદા કરી શકે છે. એવું કહેવાય છે કે આ બેક્ટેરિયા દાંત પર ખરાબ અસર કરે છે અને તેના કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

3 / 5
પાચન:  મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તજજ્ઞોનું માનવું છે કે જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

પાચન: મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તજજ્ઞોનું માનવું છે કે જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

4 / 5
બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.

બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.

5 / 5
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">