Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Time: માત્ર સવારે જ નહીં, સાંજે પણ યોગ કરવાના છે અદ્ભુત ફાયદા

Evening Yoga Benefits: સવારે કસરત કરવાના પોતાના ફાયદા છે પણ એનો અર્થ એ નથી કે સાંજે કરવામાં આવેલા યોગ તમને ફિટ નહીં કરે. ચાલો જાણીએ સાંજે યોગ કરવાના ફાયદાઓ વિશે...

| Updated on: Mar 09, 2025 | 9:29 AM
Evening Yoga Benefits: સામાન્ય રીતે સવારે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સવારે કસરત કરવી વધુ ફાયદાકારક છે. સવારે યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે એ વાત ઘણી હદ સુધી સાચી છે પરંતુ એનો અર્થ એ નથી કે સાંજે કરવામાં આવતા યોગ તમને ફિટ રાખતા નથી.

Evening Yoga Benefits: સામાન્ય રીતે સવારે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સવારે કસરત કરવી વધુ ફાયદાકારક છે. સવારે યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે એ વાત ઘણી હદ સુધી સાચી છે પરંતુ એનો અર્થ એ નથી કે સાંજે કરવામાં આવતા યોગ તમને ફિટ રાખતા નથી.

1 / 5
સવારે યોગ કરવાના ફાયદા છે, જ્યારે સાંજે યોગ કરવાથી પણ ઘણી વિશેષતાઓ છે. સવારે કરવામાં આવતી કસરતો આપણા શરીર અને મનને સ્વસ્થ રાખે છે, જ્યારે સાંજે કરવાથી માનસિક શાંતિ મળે છે અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે. ચાલો જાણીએ સાંજે યોગ કરવાના ફાયદાઓ વિશે

સવારે યોગ કરવાના ફાયદા છે, જ્યારે સાંજે યોગ કરવાથી પણ ઘણી વિશેષતાઓ છે. સવારે કરવામાં આવતી કસરતો આપણા શરીર અને મનને સ્વસ્થ રાખે છે, જ્યારે સાંજે કરવાથી માનસિક શાંતિ મળે છે અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે. ચાલો જાણીએ સાંજે યોગ કરવાના ફાયદાઓ વિશે

2 / 5
તણાવથી રાહત: જે લોકો સાંજે કસરત કરે છે તેઓ યોગ દ્વારા દિવસનો થાક, તણાવ અને ચિંતા દૂર કરે છે. એટલું જ નહીં સાંજે તમને એક નવી તાજગીનો અનુભવ થાય છે અને પછી સારી ઊંઘ આવે છે.

તણાવથી રાહત: જે લોકો સાંજે કસરત કરે છે તેઓ યોગ દ્વારા દિવસનો થાક, તણાવ અને ચિંતા દૂર કરે છે. એટલું જ નહીં સાંજે તમને એક નવી તાજગીનો અનુભવ થાય છે અને પછી સારી ઊંઘ આવે છે.

3 / 5
ગુસ્સો દૂર શ્રેષ્ઠ માર્ગ - જો તમે દિવસની કોઈ ઘટનાને કારણે અસ્વસ્થ છો અને બેચેની અનુભવી રહ્યા છો તો સાંજે યોગ કરવો એ ગુસ્સો દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફિટ રહેવાની સાથે, તમને માનસિક ચિંતામાંથી પણ રાહત મળે છે.

ગુસ્સો દૂર શ્રેષ્ઠ માર્ગ - જો તમે દિવસની કોઈ ઘટનાને કારણે અસ્વસ્થ છો અને બેચેની અનુભવી રહ્યા છો તો સાંજે યોગ કરવો એ ગુસ્સો દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફિટ રહેવાની સાથે, તમને માનસિક ચિંતામાંથી પણ રાહત મળે છે.

4 / 5
ઓફિસ જવાની ઉતાવળ, આખા દિવસનું આયોજન વગેરે ઘણી બધી બાબતો સવારે મનમાં ચાલતી રહે છે. ખાસ કરીને જેઓ પોતાની દિનચર્યાનું કડક રીતે પાલન કરી શકતા નથી, તેમના માટે આ એક મોટી સમસ્યા બની જાય છે. આવી સ્થિતિમાં તમે સાંજે યોગ કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. આનું કારણ એ છે કે સાંજ સુધીમાં તમે દિવસની મોટાભાગની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી લીધી હોય છે અને તમારા મનમાં કોઈ ઉતાવળ હોતી નથી.

ઓફિસ જવાની ઉતાવળ, આખા દિવસનું આયોજન વગેરે ઘણી બધી બાબતો સવારે મનમાં ચાલતી રહે છે. ખાસ કરીને જેઓ પોતાની દિનચર્યાનું કડક રીતે પાલન કરી શકતા નથી, તેમના માટે આ એક મોટી સમસ્યા બની જાય છે. આવી સ્થિતિમાં તમે સાંજે યોગ કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. આનું કારણ એ છે કે સાંજ સુધીમાં તમે દિવસની મોટાભાગની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી લીધી હોય છે અને તમારા મનમાં કોઈ ઉતાવળ હોતી નથી.

5 / 5

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us:
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">