AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Time: માત્ર સવારે જ નહીં, સાંજે પણ યોગ કરવાના છે અદ્ભુત ફાયદા

Evening Yoga Benefits: સવારે કસરત કરવાના પોતાના ફાયદા છે પણ એનો અર્થ એ નથી કે સાંજે કરવામાં આવેલા યોગ તમને ફિટ નહીં કરે. ચાલો જાણીએ સાંજે યોગ કરવાના ફાયદાઓ વિશે...

| Updated on: Mar 09, 2025 | 9:29 AM
Share
Evening Yoga Benefits: સામાન્ય રીતે સવારે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સવારે કસરત કરવી વધુ ફાયદાકારક છે. સવારે યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે એ વાત ઘણી હદ સુધી સાચી છે પરંતુ એનો અર્થ એ નથી કે સાંજે કરવામાં આવતા યોગ તમને ફિટ રાખતા નથી.

Evening Yoga Benefits: સામાન્ય રીતે સવારે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સવારે કસરત કરવી વધુ ફાયદાકારક છે. સવારે યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે એ વાત ઘણી હદ સુધી સાચી છે પરંતુ એનો અર્થ એ નથી કે સાંજે કરવામાં આવતા યોગ તમને ફિટ રાખતા નથી.

1 / 5
સવારે યોગ કરવાના ફાયદા છે, જ્યારે સાંજે યોગ કરવાથી પણ ઘણી વિશેષતાઓ છે. સવારે કરવામાં આવતી કસરતો આપણા શરીર અને મનને સ્વસ્થ રાખે છે, જ્યારે સાંજે કરવાથી માનસિક શાંતિ મળે છે અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે. ચાલો જાણીએ સાંજે યોગ કરવાના ફાયદાઓ વિશે

સવારે યોગ કરવાના ફાયદા છે, જ્યારે સાંજે યોગ કરવાથી પણ ઘણી વિશેષતાઓ છે. સવારે કરવામાં આવતી કસરતો આપણા શરીર અને મનને સ્વસ્થ રાખે છે, જ્યારે સાંજે કરવાથી માનસિક શાંતિ મળે છે અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે. ચાલો જાણીએ સાંજે યોગ કરવાના ફાયદાઓ વિશે

2 / 5
તણાવથી રાહત: જે લોકો સાંજે કસરત કરે છે તેઓ યોગ દ્વારા દિવસનો થાક, તણાવ અને ચિંતા દૂર કરે છે. એટલું જ નહીં સાંજે તમને એક નવી તાજગીનો અનુભવ થાય છે અને પછી સારી ઊંઘ આવે છે.

તણાવથી રાહત: જે લોકો સાંજે કસરત કરે છે તેઓ યોગ દ્વારા દિવસનો થાક, તણાવ અને ચિંતા દૂર કરે છે. એટલું જ નહીં સાંજે તમને એક નવી તાજગીનો અનુભવ થાય છે અને પછી સારી ઊંઘ આવે છે.

3 / 5
ગુસ્સો દૂર શ્રેષ્ઠ માર્ગ - જો તમે દિવસની કોઈ ઘટનાને કારણે અસ્વસ્થ છો અને બેચેની અનુભવી રહ્યા છો તો સાંજે યોગ કરવો એ ગુસ્સો દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફિટ રહેવાની સાથે, તમને માનસિક ચિંતામાંથી પણ રાહત મળે છે.

ગુસ્સો દૂર શ્રેષ્ઠ માર્ગ - જો તમે દિવસની કોઈ ઘટનાને કારણે અસ્વસ્થ છો અને બેચેની અનુભવી રહ્યા છો તો સાંજે યોગ કરવો એ ગુસ્સો દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફિટ રહેવાની સાથે, તમને માનસિક ચિંતામાંથી પણ રાહત મળે છે.

4 / 5
ઓફિસ જવાની ઉતાવળ, આખા દિવસનું આયોજન વગેરે ઘણી બધી બાબતો સવારે મનમાં ચાલતી રહે છે. ખાસ કરીને જેઓ પોતાની દિનચર્યાનું કડક રીતે પાલન કરી શકતા નથી, તેમના માટે આ એક મોટી સમસ્યા બની જાય છે. આવી સ્થિતિમાં તમે સાંજે યોગ કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. આનું કારણ એ છે કે સાંજ સુધીમાં તમે દિવસની મોટાભાગની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી લીધી હોય છે અને તમારા મનમાં કોઈ ઉતાવળ હોતી નથી.

ઓફિસ જવાની ઉતાવળ, આખા દિવસનું આયોજન વગેરે ઘણી બધી બાબતો સવારે મનમાં ચાલતી રહે છે. ખાસ કરીને જેઓ પોતાની દિનચર્યાનું કડક રીતે પાલન કરી શકતા નથી, તેમના માટે આ એક મોટી સમસ્યા બની જાય છે. આવી સ્થિતિમાં તમે સાંજે યોગ કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. આનું કારણ એ છે કે સાંજ સુધીમાં તમે દિવસની મોટાભાગની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી લીધી હોય છે અને તમારા મનમાં કોઈ ઉતાવળ હોતી નથી.

5 / 5

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">