AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami : જન્માષ્ટમી પર પ્રસાદ લાવવાનું ભૂલી ગયા છો ? ઘરે બનાવો પંજરીનો પ્રસાદ

ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અનેક મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવે છે. ત્યારે મંદિરમાં પંજરીનો પ્રસાદ આપવામાં આવે છે. તો તમે પણ 5 મિનિટમાં ઘરે પંજરીનો પ્રસાદ બનાવી શકો છો.

| Updated on: Aug 16, 2025 | 9:20 AM
Share
ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે.

ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે.

1 / 6
સૌથી પહેલા એક પેનમાં ઘી મુકીને ધાણાને શેકી લો. ત્યારબાદ પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે ફરી એક પેનમાં ઘી મુકો.

સૌથી પહેલા એક પેનમાં ઘી મુકીને ધાણાને શેકી લો. ત્યારબાદ પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે ફરી એક પેનમાં ઘી મુકો.

2 / 6
આ ઉપરાંત તેમાં કોપરાની છીણ, ઈલાયચીનો પાવડર , વરિયાળી સહિતની સામગ્રીને શેકી લો. આ તમામને ઠંડુ થવા દો.

આ ઉપરાંત તેમાં કોપરાની છીણ, ઈલાયચીનો પાવડર , વરિયાળી સહિતની સામગ્રીને શેકી લો. આ તમામને ઠંડુ થવા દો.

3 / 6
ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

4 / 6
પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને  કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

5 / 6
આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.

આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">