
જન્માષ્ટમી
કૃષ્ણ જન્માષ્ટમી જે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક ધાર્મિક તહેવાર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આથી આ દિવસે રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ છે. લોકો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને રાત્રે 12 વાગ્યે પારણુ ઝુલાવવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જેમનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના રોજ, કંસના વધતા જતા અત્યાચારોથી મુક્ત કરવા માટે થયો હતો. તેથી, જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણની ઉપાસના માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે.
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો રાત્રે કેમ ઉજવવામાં આવે છે, જુઓ ફોટો
હિંદુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કરવાચોથ, હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રે સેલિબ્રેટ કરવામાં આવતા તહેવારો વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2025
- 2:24 pm
શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ ? અરબ સાગરમાં છુપાયેલું છે રહસ્ય
દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તેના ડૂબી જવાના ચોક્કસ સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ અમુક પુરાવા છે જેનાથી અંદાજ લગાવી શકાય છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે અરબ સાગરમાં સંશોધન અને ઉત્ખનન કાર્ય કર્યું છે, જેના કારણે કેટલીક રસપ્રદ વસ્તુઓ અને તથ્યો પ્રકાશમાં આવ્યા છે.
- Dilip Chaudhary
- Updated on: Aug 27, 2024
- 3:32 pm
એવુ તો શું થયુ કે ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી તેની પ્રિય વાંસળી અને પછી ક્યારેય ન રેલાવ્યા સૂર
Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણની આપણે વાંસળી વિના કલ્પના નથી કરી શકતા. કાન્હાનો આ એવો શોખ હતો કે તેઓ વાંસળીમાંથી મધુર સૂરો રેલાવી ગમે તે વ્યક્તિને તેમના મોહપાશમાં બાંધી લેતા. શ્રીકૃષ્ણએ 11 વર્ષ અને 56 દિવસ સુધી વાંસળીને એક સેકન્ડ માટે પણ તેનાથી અલગ કરી ન હતી. જો કે તેમનો આ વાંસળી વગાડવાનો શોખ જ તો તેમની પ્રિયતમા રાધા રાનીને તેમની નજીક લાવવાનું માધ્યમ હતો. રાધા રાની તેના સૂરો સાભળતા જ કાન્હાને મળવા માટે કુંજ ગલીઓમાં દોડી જતા હતા
- Mina Pandya
- Updated on: Aug 27, 2024
- 2:49 pm
નંદ ઘેર આનંદ ભયો, ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી માટે શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video
શામળાજીમાં બીરાજતા કૃષ્ણના અવતાર કાળિયા ઠાકરના જન્માષ્ટમીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. ભક્તો અહી દુર દુર થી આવીને ભગવાનના જન્મ દીવસની ઉજવણી કરાઇ છે. મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Aug 27, 2024
- 12:48 am
અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્માષ્ટમી 2024 નિમિતે કરી પૂજા, જુઓ Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્માષ્ટમી 2024 નિમિત્તે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પ્રાર્થના કરી હતી. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે.
- Sagar Solanki
- Updated on: Aug 27, 2024
- 12:40 am
Janmashtami 2024: મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી, કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, જુઓ Video
કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મથુરા-વૃંદાવન તેમજ દેશની રાજધાની દિલ્હીના મંદિરોને ભગવાન કૃષ્ણની જન્મજયંતિ માટે શણગારવામાં આવ્યા છે. ભક્તોનો અવિરત પ્રવાહ છે. મંદિરોની અદ્ભુત સજાવટ મન મોહી લે તેવી છે.
- Sagar Solanki
- Updated on: Aug 27, 2024
- 12:07 am
1984ની એ જન્માષ્ટમી…જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ શહેરને રમખાણોથી બચાવી બધાને એક કર્યા હતા
જન્માષ્ટમીના અવસર પર પીએમ મોદીના જીવન સાથે જોડાયેલી એક ઘટના વિશે જાણીશું કે કેવી રીતે માત્ર 34 વર્ષની વયે તેમણે અહિંસાના માર્ગે ચાલીને એક ગામમાં રમખાણો બંધ કરાવ્યા હતા અને શહેરમાં ફરી શાંતી સ્થાપી હતી. જેના કારણે લોકોમાં એકતાનો દોર બંધાયો હતો.
- TV9 Gujarati
- Updated on: Aug 26, 2024
- 5:42 pm
Janmashtami 2024 : જન્માષ્ટમીની ઉજવણી દરમિાન તમારા પ્લેલિસ્ટમાં બોલિવુડના આ ગીત સામેલ કરો
કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આજે એટલે કે, 26 ઓગસ્ટના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણના ભક્તો દુનિયાભરમાં છે અને આજના દિવસે તમામ કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે આપણે જન્માષ્ટમીની ઉજવણી માટે બેસ્ટ બોલિવુડ ગીત વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Aug 26, 2024
- 3:25 pm
17 વાર ‘કૃષ્ણ’ બનીને અભિનેતાએ ઈતિહાસ રચ્યો હતો, અભિનેતાને લોકો ભગવાન માની પૂજા કરતા હતા
જન્માષ્ટમીનો તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે. હિંદુ ધર્મમાં સ્ક્રીન પર અનેક સ્ટારે શ્રી કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હતુ. તે એટલા પોપુલર થયા કે, ચાહકો તેને કૃષ્ણ માની પુજા કરતા હતા. આજે આપણે એવા અભિનેતા વિશે વાત કરીશું કે, આ સ્ટારે 17 વખત કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હતુ.
- Nirupa Duva
- Updated on: Aug 26, 2024
- 12:19 pm
Dahi Handi 2024 : આપણે ‘દહીં હાંડી’ ઉત્સવ શા માટે ઉજવીએ છીએ, તેની શરૂઆત કેવી રીતે થઈ? જાણો તિથિ અને તેનું મહત્ત્વ
Kab hai dahi handi utsav 2024 : દર વર્ષે જન્માષ્ટમીના બીજા દિવસે દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. એટલે કે આ તહેવાર ગુજરાત રાજ્યમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં હાંડીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે અને તેની શરૂઆત ક્યારે થઈ?
- Meera Kansagara
- Updated on: Aug 26, 2024
- 6:24 am
નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠશે ગુજરાતના દેવાલયો, જન્માષ્ટમીના પર્વને લઈને દીપી ઉઠ્યા મંદિરો, જુઓ Video
ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અનેક મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અરવલ્લીના શામળાજી મંદિર અને દેવભૂમિ દ્વારકાના મંદિરે લાઇટિંગ થકી અદભૂત રીતે શણગારવામાં આવ્યો છે. જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
- Sagar Solanki
- Updated on: Aug 25, 2024
- 2:07 pm