Ahmedabad: લાંભાના જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરવામાં આવી
જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ખંભાતા ઉષાબેન તથા જીતુભાઈ એ પોતાના લગ્નને 51 વર્ષ પુરા થતા વૃધ્ધ દંપતીએ લાંભા થી ઈમરજન્સી સેવાની જ્યારે પણ જરુર ઉભી થાય ત્યારે લાવવા લઈ જવા માટે ખાસ અશકતાવાન ભેટ આવપવા આવી છે.

આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જીવનધારા વૃધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટીને આ વાન અર્પણ કરતા વૃદ્ધાશ્રમમાં વસતા તમામ વૃધ્ધોને આ અશકતા વાન ઈમરજન્સી દરમ્યાન ખુબ જ ઉપયોગી નીવડશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.

જીવનધારા વૃધ્ધાશ્રમમાં વસતા 208 જેટલા વૃધ્ધોને આવનારા સમયમાં જ્યારે પણ આકસ્મિક સારવારની જરુર પડે ત્યારે કોઈ હોસપિટલ લઈ જવાની જરુરિઆત ઉભી થશે ત્યારે ખુબ જ ઉપયોગી નીવડશે.