ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હોવાનો દાવો તબીબો કરી રહ્યા છે, જેમાં જીવિત વ્યક્તિના શરીરમાંથી કિડની અને લીવર ( Kidney & Liver ) લઈને અન્ય દર્દીના શરીરમાં કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ( Kidney & Liver transplant) કરવામાં આવ્યું હોય.
સામાન્ય લોકો માટે (For ordinary people) શરૂ થયેલી આ કંપનીના IPOની સામે વિરોધ હોવા છતાંય સરકારના આ નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી છે. એલ.આઈ.સીનો આઈપીઓ બહાર લાવીને સરકાર તેનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે.
અમદાવાદ (Ahmedabad) શહેરના નવરંગપુરા (Navrangpura) વિસ્તારમાં આવેલું 62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar patel stadium) જર્જરિત (Dilapidated) થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમને ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય એએમસી (AMC) દ્વારા કરવામાં આવ્યો છે.સ્ટેડિયમનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.