TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Rathyatra 2025 : ભગવાન જગન્નાથ પહેરશે આ શાહી વાઘા, જુઓ ફોટા
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ તૈયારી કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને નગરનાથના વસ્ત્રોના અંગે જણાવીશું.
- Deepak sen
- Updated on: Jun 20, 2025
- 2:52 pm
ટેક્નોલોજી સાથે ખભે ખભો મિલાવી રહ્યું છે અમદાવાદ, શહેરમાં બનાવાયા સ્માર્ટ પાર્કિંગ, જુઓ તસવીર
સતત ધમધમતા અમદાવાદમાં પાર્કિંગને લઈ ઠેર ઠેર ટ્રાફિક જમના દ્રશ્યો અવાર નવાર સામે આવતા હોય છે. મહત્વનું છે કે AMC હસ્તકના પાર્કિંગ વિસ્તારોમાં પણ માણસો રોકી હાલ સુધી કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ હવે AMC દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે.
- Deepak sen
- Updated on: Feb 19, 2024
- 5:37 pm
અમદાવાદમાં ડબલ ડેકર ઈ-બસ સેવા શરૂ, જાણો કયા રૂટ પર દોડશે, જુઓ ફોટો
અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.
- Deepak sen
- Updated on: Feb 3, 2024
- 6:51 pm
ગુજરાતના વાંચન પ્રેમીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે નેશનલ બુકફેરનું કર્યું ઉદઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર -2024નું આયોજન કરવામાં આવ્યું છે. બુકફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના ૧૪૦થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોનાં પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ કરાયા છે.
- Deepak sen
- Updated on: Jan 6, 2024
- 5:08 pm
Ahmedabad: લાંભાના જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરવામાં આવી
જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- Deepak sen
- Updated on: May 28, 2023
- 9:09 pm
Ahmedabad: ખોખરામાં મૃતક તબીબને શ્રદ્ધાંજલિ આપવા યોજાયો રક્તદાન કેમ્પ, જુઓ Photos
અમદાવાદના ખોખરા-હાટકેશ્વર સર્કલ નજીક મૃતક તબીબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ તબીબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
- Deepak sen
- Updated on: May 23, 2023
- 11:46 pm
અમદાવાદના વટવા ઝોનલ કચેરીએ માનવીય સંવેદના દર્શાવી, જરૂરીયાતમંદ પરિવારની કરી મદદ, જુઓ PHOTOS
વસ્ત્રાલના પંજરી રો હાઉસમાં રહેતી અને મહિલા હોમગાર્ડ તરીકે નારીગુહમાં ફરજ બજાવતી ચંદા કુશવાહ બે દીકરી ઓ સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિનું દશ વર્ષ પહેલા આકસ્મિક મોત થયું હતુ અને ત્યારથી આ બન્ને બાળકીઓને ઉછેરી રહ્યા છે.
- Deepak sen
- Updated on: May 19, 2023
- 12:32 pm
Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS
જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.
- Deepak sen
- Updated on: May 14, 2023
- 10:40 pm
Ahmedabad: ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાશ અને કુંડાનું વિતરણ, જુઓ PHOTOS
સલામતી સિક્યુરિટીની મદદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયુ હતુ. સાથે જ પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવ્યું ગરમી થી લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય પગલું લેવામાં આવ્યું હતું.
- Deepak sen
- Updated on: May 14, 2023
- 4:29 pm
Hanuman Jayanti 2023: અંજનીસુતની વિરાટ પ્રતિમાને 5 હજાર વર્ષો સુધી નહીં આવે આંચ, પવનપુત્રની મનમોહક મૂર્તિના કરો દર્શન, જુઓ Photos
હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.
- Deepak sen
- Updated on: Apr 6, 2023
- 12:05 am
સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ પામેલા 3 ન્યાયાધીશનો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ‘સન્માન સમારોહ’ યોજાયો
દેશની સર્વોચ્ચ અદાલતમાં નિયુક્તિ પામેલા ન્યાયાધીશોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice of Gujarat High Court ) રહી ચૂકેલા જસ્ટિસ વિક્રમનાથ ( Justice Vikram Nath) , જસ્ટિસ બેલાબેન ત્રિવેદી (Justice Belaben Trivedi ) તથા જસ્ટિસ જે.બી પારડીવાલા ( Justice JB Pardiwala)નું સન્માન કરવામાં આવ્યું.
- Deepak sen
- Updated on: Jun 19, 2022
- 6:18 pm
Ahmedabad: મ્યાનમારના દર્દીમાં એક જ દિવસે કિડની અને લીવરનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હોવાનો દાવો તબીબો કરી રહ્યા છે, જેમાં જીવિત વ્યક્તિના શરીરમાંથી કિડની અને લીવર ( Kidney & Liver ) લઈને અન્ય દર્દીના શરીરમાં કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ( Kidney & Liver transplant) કરવામાં આવ્યું હોય.
- Deepak sen
- Updated on: May 18, 2022
- 7:38 pm