IPL 2024 વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારી શરૂ, દરેક મેચ પર રહેશે સિલેક્ટરની નજર, જાણો પ્લાન

IPL દરમિયાન જ T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. આ માટે BCCI તરફથી પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગીકારો આઈપીએલની મેચો પર નજર રાખી રહ્યા છે.

| Updated on: Mar 30, 2024 | 10:07 PM
IPL દરમિયાન જ T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. આ માટે બીસીસીઆઈ તરફથી પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગીકારો IPL દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. ચારેય રાષ્ટ્રીય પસંદગીકારો પણ આઈપીએલની મેચ જોવાના છે.

IPL દરમિયાન જ T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. આ માટે બીસીસીઆઈ તરફથી પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગીકારો IPL દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. ચારેય રાષ્ટ્રીય પસંદગીકારો પણ આઈપીએલની મેચ જોવાના છે.

1 / 5
તમામ ટીમોએ 1 મે સુધીમાં તેમની ટીમો વિશેની માહિતી ICCને આપવાની રહેશે. આ જોતા એપ્રિલના અંત સુધીમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, તમામ દેશો 25 મે સુધી તેમની શરૂઆતની ટીમોમાં ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમની પસંદગી એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગમે ત્યારે થઈ શકે છે.

તમામ ટીમોએ 1 મે સુધીમાં તેમની ટીમો વિશેની માહિતી ICCને આપવાની રહેશે. આ જોતા એપ્રિલના અંત સુધીમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, તમામ દેશો 25 મે સુધી તેમની શરૂઆતની ટીમોમાં ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમની પસંદગી એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગમે ત્યારે થઈ શકે છે.

2 / 5
એક અહેવાલમાં નામ જાહેર ન કરવાની શરતે PTIને આ માહિતી આપી. આ મુજબ, IPL સ્ટેજની લીગ મેચો 19 મેના રોજ સમાપ્ત થઈ રહી છે. આ પછી તરત જ ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચ ન્યૂયોર્ક જવા રવાના થશે. સૂત્રના જણાવ્યા અનુસાર, જે ખેલાડીઓની ટીમ IPLના છેલ્લા ચારમાં સ્થાન મેળવી શકશે નહીં તેઓ પહેલા જશે. ગયા વર્ષે પણ ડબલ્યુટીસી ફાઇનલમાં આવું જ થયું હતું.

એક અહેવાલમાં નામ જાહેર ન કરવાની શરતે PTIને આ માહિતી આપી. આ મુજબ, IPL સ્ટેજની લીગ મેચો 19 મેના રોજ સમાપ્ત થઈ રહી છે. આ પછી તરત જ ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચ ન્યૂયોર્ક જવા રવાના થશે. સૂત્રના જણાવ્યા અનુસાર, જે ખેલાડીઓની ટીમ IPLના છેલ્લા ચારમાં સ્થાન મેળવી શકશે નહીં તેઓ પહેલા જશે. ગયા વર્ષે પણ ડબલ્યુટીસી ફાઇનલમાં આવું જ થયું હતું.

3 / 5
T-20 વર્લ્ડ કપ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક ખેલાડીઓ સ્ટેન્ડબાય તરીકે ટીમો સાથે પ્રવાસ કરે તેવી પણ સંભાવના છે. જેથી કોઈ પણ ખેલાડી છેલ્લી ક્ષણે ઈજાગ્રસ્ત થાય તો તેને બદલવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એવી માહિતી પણ સામે આવી છે કે કોઈપણ ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ માટે કોઈ સૂચન આપવામાં આવ્યું નથી. તેનું કારણ એ છે કે આ તમામ ખેલાડીઓ હાલમાં તેમની ફ્રેન્ચાઈઝીના નિયંત્રણમાં છે.

T-20 વર્લ્ડ કપ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક ખેલાડીઓ સ્ટેન્ડબાય તરીકે ટીમો સાથે પ્રવાસ કરે તેવી પણ સંભાવના છે. જેથી કોઈ પણ ખેલાડી છેલ્લી ક્ષણે ઈજાગ્રસ્ત થાય તો તેને બદલવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એવી માહિતી પણ સામે આવી છે કે કોઈપણ ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ માટે કોઈ સૂચન આપવામાં આવ્યું નથી. તેનું કારણ એ છે કે આ તમામ ખેલાડીઓ હાલમાં તેમની ફ્રેન્ચાઈઝીના નિયંત્રણમાં છે.

4 / 5
જો કે, જો કોઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ ખેલાડી અથવા લક્ષ્યાંકિત ખેલાડી (ઈન્ડિયા એ, ઇમર્જિંગ ઈન્ડિયા) ઈજાગ્રસ્ત થાય તો તેનું મોનિટરિંગ NCAને સોંપવામાં આવશે. આ ખેલાડીઓના કોચ અને ફિઝિયોએ પણ એનસીએને લૂપમાં રાખવું પડશે. પરંતુ જ્યાં સુધી કરારબદ્ધ ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝી સાથે હોય ત્યાં સુધી BCCI તેમને નિર્દેશ આપી શકતું નથી કે તેઓ કેટલી મેચોમાં ભાગ લઈ શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી બોલરોનો સવાલ છે, તેમણે માત્ર ચાર ઓવર જ નાખવાની હોય છે. (Source - PTI)

જો કે, જો કોઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ ખેલાડી અથવા લક્ષ્યાંકિત ખેલાડી (ઈન્ડિયા એ, ઇમર્જિંગ ઈન્ડિયા) ઈજાગ્રસ્ત થાય તો તેનું મોનિટરિંગ NCAને સોંપવામાં આવશે. આ ખેલાડીઓના કોચ અને ફિઝિયોએ પણ એનસીએને લૂપમાં રાખવું પડશે. પરંતુ જ્યાં સુધી કરારબદ્ધ ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝી સાથે હોય ત્યાં સુધી BCCI તેમને નિર્દેશ આપી શકતું નથી કે તેઓ કેટલી મેચોમાં ભાગ લઈ શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી બોલરોનો સવાલ છે, તેમણે માત્ર ચાર ઓવર જ નાખવાની હોય છે. (Source - PTI)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">