AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : વર્લ્ડકપ જીતનારી ટીમને કેમ આપવામાં આવે છે નકલી ટ્રોફી, કારણ જાણો

જ્યારે કોઈ પણ ટીમ જીતે છે. તો તેને ટ્રોફી આપવામાં આવે છે.આ ટ્રોફી સાથે તમામ ખેલાડીઓ ટ્રોફી સાથે ફોટો પણ ક્લિક કરે છે. પરંતુ જીત પછી જે ટ્રોફી ઘરે લઈ જાય છે. તે રિયલમાં રેપ્લિકા હોય છે.

| Updated on: Mar 06, 2026 | 2:33 PM
Share
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે. તેમજ ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ મળશે. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે. તેમજ ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ મળશે. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.

1 / 7
ટ્રોફીને લઈ શું છે આઈસીસીનો નિયમ ચાલો જાણીએ.આઈસીસીએ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો. જે મુજબ જીતનારી ટીમને ટ્રોફી આપવામાં આવે છે. તે ફોટો સેશન અને પરેડમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ તે ટ્રોફી ઘરે લઈ જઈ શકતા નથી.

ટ્રોફીને લઈ શું છે આઈસીસીનો નિયમ ચાલો જાણીએ.આઈસીસીએ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો. જે મુજબ જીતનારી ટીમને ટ્રોફી આપવામાં આવે છે. તે ફોટો સેશન અને પરેડમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ તે ટ્રોફી ઘરે લઈ જઈ શકતા નથી.

2 / 7
આઈસીસી વિજેતા ટીમને ડમી ટ્રોફી આપવામાં આવે છે. તે બિલકુલ રિયલ ટ્રોફી જેવી હોય છે. તેને બનાવવામાં સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

આઈસીસી વિજેતા ટીમને ડમી ટ્રોફી આપવામાં આવે છે. તે બિલકુલ રિયલ ટ્રોફી જેવી હોય છે. તેને બનાવવામાં સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

3 / 7
વર્લ્ડકપની રેપ્લિકા ટ્રોફીને જીતનારી ટીમ પોતાને ઘરે લઈ જાય છે. ત્યારબાદ સાચી ટ્રોફી જે હોય છે. તે આઈસીસીના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

વર્લ્ડકપની રેપ્લિકા ટ્રોફીને જીતનારી ટીમ પોતાને ઘરે લઈ જાય છે. ત્યારબાદ સાચી ટ્રોફી જે હોય છે. તે આઈસીસીના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

4 / 7
તમને જણાવી દઈએ કે, ટ્રોફી દુબઈમાં ICCના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. આ તેને ચોરી કે નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ટ્રોફી દુબઈમાં ICCના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. આ તેને ચોરી કે નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે.

5 / 7
વિજેતા ટીમને ખરેખર વર્લ્ડ કપ ટ્રોફી મળતી નથી. તેના બદલે રિયલ ટ્રોફી સમગ્ર ટુર્નામેન્ટ માટે રાખવામાં આવે છે.

વિજેતા ટીમને ખરેખર વર્લ્ડ કપ ટ્રોફી મળતી નથી. તેના બદલે રિયલ ટ્રોફી સમગ્ર ટુર્નામેન્ટ માટે રાખવામાં આવે છે.

6 / 7
  ટૂર્નામેન્ટ જીતનારી ટીમને આ વખતે અંદાજે 20 થી 22 કરોડ રુપિયા મળવાની આશા છે.રનર-અપ ટીમને અંદાજે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. (ALL PHOTO : PTI,Twitter)

ટૂર્નામેન્ટ જીતનારી ટીમને આ વખતે અંદાજે 20 થી 22 કરોડ રુપિયા મળવાની આશા છે.રનર-અપ ટીમને અંદાજે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. (ALL PHOTO : PTI,Twitter)

7 / 7

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
g clip-path="url(#clip0_868_265)">